મણીપુરમાં સેનાના કાફલા પર આતંકી હુમલો, કમાન્ડિંગ ઑફિસર અને તેના પરિવારના સભ્યોના મોત
મણીપુરમાં સેનાના કાફલા પર આતંકી હુમલો કમાન્ડિર ઓફિસર અને પરિવારના સભ્યોનું મોત 3 જવાન પણ થયા શહીદ નવી દિલ્હી: મણિપુરમાં સુરજ ચંદ જીલ્લામાં એક લશ્કરી ટૂકડી પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. આ આતંકી હુમલામાં 46 આસામ રાફઇલ કમાન્ડિંગ ઓફિસર અને તેમના પરિવારનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, આ આતંકવાદી હુમલામાં લશ્કરના […]


