1. Home
  2. Tag "terrorist attack"

ફ્રાન્સમાં આતંકવાદી હુમલો થયો,આતંકવાદીએ ગાડીનો દરવાજો ખોલીને પોલીસકર્મીને છરીના ઘા માર્યા

ફ્રાન્સમાં આતંકવાદી હુમલો જર્મનીમાં પણ આતંકવાદી હુમલો ફ્રાન્સમાં પોલીસ પર છરીના ઘા દિલ્હી :આતંકવાદી હુમલાથી તો હવે મોટા ભાગના દેશો પરેશાન છે. જે દેશો પોતાના ત્યાં રહેતી શાંતિના કારણે પ્રખ્યાત છે તેવા દેશોમાં પણ હવે આતંકવાદી હુમલા થઈ રહ્યા છે. વાત એવી છે કે ભારત પછી હવે જર્મની અને ફ્રાન્સમાં પણ આતંકવાદી હુમલા થઈ રહ્યા […]

જમ્મૂ કાશ્મીરમાં નાગરિકોની હત્યાનો ભેદ ઉકેલાશે, NIAને સોંપાશે તપાસ

જમ્મૂ કાશ્મીરમાં નાગરિકોની હત્યાનો ભેદ ઉકેલાશે હવે આ સમગ્ર મામલાની તપાસ NIA કરશે સરકારે પણ હુમલાના કાવતરાને જવાબ આપવા માટે બનાવી રણનીતિ નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં બે નાગરિકોની નિર્મમ હત્યા બાદ ત્યાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. પરપ્રાંતિય શ્રમિકો મોટા પાયે હિજરત કરી રહ્યાં છે. અન્ય રાજ્યોના શ્રમિકો વતન વાપસી કરી રહ્યા છે. હવે […]

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે પાકિસ્તાન પ્રવાસ રદ કરતા 12 વર્ષ પહેલાનો શ્રીલંકન ટીમ ઉપર આતંકી હુમલો થયો તાજો

દિલ્હીઃ ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમે સુરક્ષાના કારણોસર પાકિસ્તાન પ્રવાસ પડતો મુકાતા ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. તેમજ આતંકવાદીઓને પ્રોત્સાહન આપતા પાકિસ્તાનની પ્રવૃતિઓથી તેની ક્રિકેટ ટીમને દુનિયાભારમાં શરમનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં આગામી દિવસોમાં ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમના પાકિસ્તાનના પ્રવાસને લઈને વિવિધ અટકળો વહેતી થઈ છે. ન્યૂઝીલેન્ડના નિર્ણય બાદ ક્રિકેટ પ્રેમીઓમાં વર્ષ 2009માં […]

26/11 જેવા હુમલાને અંજામ આપવાના હતા પકડાયેલા આતંકવાદીઓના મનસૂબા, પૂછપરછમાં થયા અનેક ખુલાસા

26-11 જેવા આતંકી હુમલાને અંજામ આપવાની ફિરાકમાં હતા આતંકવાદીઓ પકડાયેલા આતંકવાદીઓએ કસાબે જ્યાં ટ્રેનિંગ લીધી હતી ત્યાં જ લીધી હતી ટ્રેનિંગ કસાબની જેમ ગોળીબાર કરીને લક્ષ્યોને મારવાનું હતું કાવતરું નવી દિલ્હી: દેશને હચમચાવાના મનસૂબા સાથે પકડાયેલા છ આતંકીઓએ પૂછપરછ દરમિયા કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ પ્રકારના હુમલાથી દેશના ઘણા રાજ્યોને હચમચાવી દેવાનું કાવતરું હતું. […]

દિલ્હીમાં આતંકી હુમલાની આશંકા, એલર્ટ જાહેર કરાયું

દિલ્હીમાં આતંકી હુમલાની આશંકા એલર્ટ જાહેર કરવામાં આવ્યું ઇઝરાયલ દૂતાવાસ બહાર હુમલાની આશંકા નવી દિલ્હી: દિલ્હીમાં આતંકી હુમાલાની બાતમી મળતા દિલ્હીમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હીમાં આતંકી હુમલાની બાતમી બાદ ગુપ્તચર એજન્સીઓએ દિલ્હી પોલીસને એલર્ટ કરી છે. આ સાથે દિલ્હી પોલીસે ઇઝરાયલી દૂતાવાસ તેમજ તેની સાથે જોડાયેલા સંગઠનોની સુરક્ષાને વધારી દીધી છે. પોલીસ નવી […]

એલર્ટ: કાબૂલ એરપોર્ટ પર હુમલો કરવાની ફિરાકમાં ISIS, USની ગુપ્તચર એજન્સીઓના એલર્ટથી તાલિબાન પણ ફફડ્યું

કાબૂલ એરપોર્ટ પર આતંકી હુમલાની ફિરાકમાં ISIS US ગુપ્તચર એજન્સીઓએ આપ્યું આ એલર્ટ આ એલર્ટથી તાલિબાન પણ ફફડી ઉઠ્યું નવી દિલ્હી: અફઘાનિસ્તાન કટોકટી વચ્ચે હવે કાબૂલ એરપોર્ટ પર ISIS હુમલો કરવાની ફિરાકમાં હોવાનું એલર્ટ અમેરિકી ગુપ્તચર એજન્સીએ આપ્યું છે. આ એલર્ટ બાદ એરપોર્ટની સુરક્ષા અને સલામતી માટે અમેરિકી સૈનિકોને એલર્ટ કરાયા છે. ગુપ્તચર એજન્સીએ એલર્ટ […]

અફઘાનિસ્તાનમાં તાલિબાનનો વધતો આતંક, કંદહાર એરપોર્ટ પર કર્યો રોકેટ હુમલો

અફઘાનિસ્તાનમાં તાલિબાનનો આતંક સતત વધી રહ્યો છે કંદહાર એરપોર્ટ પર તાલિબાનોએ કર્યો રોકેટ હુમલો આ બાદ અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનનો આતંક સતત વધી રહ્યો છે. હવે અફઘાનિસ્તાનના કંદહાર એરપોર્ટ પર રોકેટ હુમલો કરવામાં આવ્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, તાલિબાનીઓએ કંદહારને ઘેરી લીધું છે અને અફઘાન સુરક્ષા દળો સાથે હાલમાં શહેરમાં […]

અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં તાલિબાને કર્યો આતંકી હુમલો: કાબુલ ધણધણી ઉઠ્યું

અફઘાનિસ્તાનના કાબુલમાં તાલિબાનીઓએ કર્યો આતંકી હુમલો નમાજના સમયે આતંકી વિસ્ફોટથી કાબુલ ધણધણી ઉઠ્યું અફઘાનિસ્તાનમાં સતત વધી રહ્યો છે તાલિબાનનો આતંક નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનનો આતંક સતત વધી રહ્યો છે. હવે તાલિબાનીઓએ પાટનગર કાબુલમાં આતંકી હુમલો કર્યો હતો. ઇદની નમાજ વખતે થયેલો આ હુમલો રાષ્ટ્રપતિને નિશાન બનાવીને કરવામાં આવ્યો હોવાની આશંકા છે. આપને જણાવી દઇએ કે […]

જમ્મુ કાશ્મીર: આતંકવાદી હુમલામાં બે જવાન શહીદ, ત્રણ નાગરિકોએ ગુમાવ્યો જીવ

જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો બે જવાનો થયા શહીદ ત્રણ નાગરિકોએ ગુમાવ્યો જીવ શ્રીનગર: જમ્મુ કાશ્મીરના સોપોરમાં આતંકવાદી હુમલો થયો. આ હુમલામાં ભારતીય સેનાના બે જવાન શહીદ થયા છે તો અન્ય ત્રણ નાગરિકના પણ મોત થયા છે. આતંકવાદીઓ દ્વારા પોલીસ અને સીઆરપીએફની ટીમને નિશાન બનાવાવમાં આવી હતી અને તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.. આ ઘટનામાં […]

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકવાદી હુમલો, બે પોલીસ કર્મચારીઓ થયા શહીદ

શ્રીનગરઃ ઉત્તરી કાશ્મીરના સોપોરમાં અરમાપોરા નજીક સવારે આતંકવાદીઓએ પોલીસ અને સીઆરપીએફની ટીમ ઉપર હુમલો કર્યો હતો. જેમાં બે પોલીસ કર્મચારીઓ શહિદ થયાં હતા. જ્યારે બે નાગરિકોના પણ મોત થયાં હોવાનું જાણવા મળે છે. આતંકવાદીઓ હુમલો કરીને ફરાર થઈ ગયા હતા. તેમને ઝડપી લેવા માટે સુરક્ષા એજન્સીઓએ ચક્રોગિતમાન કર્યાં છે. હુમલા પાછળ લશ્કરનો હાથઃ ડીજીપી દિલબાગસિંહ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code