1. Home
  2. Tag "terrorists"

કર્ણાટક ભાજપાનું કાર્યાલય ઉડાવવાના આતંકીઓના કાવતરાનો પર્દાફાશ

બેંગ્લોર રામેશ્વર કેફે બ્લાસ્ટ કેસમાં એનઆઈએ આરોપીઓ સામે કરી ચાર્જશીટ એનઆઈએની તપાસમાં થયા હતા ચોંકાવનારા ખુલાસા બેંગ્લોરઃ બેંગ્લોરમાં હાઈપ્રોફાઈલ રામેશ્વર કેફે બ્લાસ્ટ કેસમાં એનઆઈએએ ચાર આરોપીઓ સામે ચાર્જશીટ ફાઈલ કરી હતી. તપાસનીશ એજન્સી દ્વારા આ કેસમાં મુસાવિર હુસેન શાજિબ, અબ્દુલ મથીન અહમદ તાહા, માજ મુનીર અહમદ અને મુઝમમ્મિલ શરીફની સામે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. […]

જમ્મુ-કાશ્મીરઃ આર્મી બેઝ પાસે આતંકવાદીઓએ કર્યો હુમલો, એક જવાન ઘાયલ

આતંકવાદી હુમલા બાદ આર્મીએ શરુ કર્યું ઓપરેશન આર્મી અને પોલીસે સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરી નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના સુજવાં આર્મી બેઝ પાસે આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારની ઘટનામાં એક જવાન ઘાયલો થયો હતો. જેના જવાબમાં ભારતીય આર્મીએ કાર્યવાહી શરૂ કરી હતી. આર્મીએ સમગ્ર વિસ્તારને ઘેરીને ઓપરેશન શરૂ કર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુના સુજવાં આર્મી […]

માલીમાં આતંકવાદીઓએ 26 નાગરિકોની હત્યા કરી

નવી દિલ્હીઃ પશ્ચિમ આફ્રિકા દેશ માલીના ડેમ્બો ગામમાં સશસ્ત્ર આતંકવાદી જૂથો દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા 26 લોકો માર્યા ગયા હતા. સ્થાનિક અધિકારીઓએ આ માહિતી આપી છે. “આ નિર્દોષ લોકોની હત્યા સશસ્ત્ર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી હતી. તેઓએ ખેતરોમાં કામ કરતા ગ્રામજનોની હત્યા કરી હતી,” એક સ્થાનિક અધિકારીએ નામ ન આપવાની શરતે મંગળવારે સવારે […]

કુપવાડામાં આતંકીઓ પાસેથી મળી સ્ટેયર એયુજી રાઈફલ, અફઘાનિસ્તાનમાં નાટોના જવાનો કરતા હતા ઉપયોગ

નવી દિલ્હીઃ કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં માર્યા ગયેલા બે વિદેશી આતંકવાદીઓ પાસેથી ઑસ્ટ્રિયન બનાવટની બુલપઅપ એસોલ્ટ રાઈફલ ‘સ્ટેયર એયુજી’ મળી આવી હોવાનું જાણવા મળે છે. અફઘાનિસ્તાનમાં નાટો દેશની સેના દ્વારા આવી રાઈફલોનો ઉપયોગ કરવામાં આવતો હતો. સત્તાવાર સૂત્રોએ તેને દુર્લભ જપ્તી ગણાવી છે. નિયંત્રણ રેખા (LOC) પર ઘૂસણખોરીનો પ્રયાસ કરનારા આતંકવાદીઓ પાસેથી આ રાઈફલો સાથે […]

ડોડા બાદ કુપવાડામાં ભારતીય સેનાએ ઓપરેશન શરૂ કરીને આતંકવાદીઓને ધેર્યાં

નવી દિલ્હીઃ જમ્મુ વિભાગના ડોડા જિલ્લા બાદ હવે કાશ્મીરના ઉત્તરીય ક્ષેત્રમાં કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. ગુરુવારે સરહદી વિસ્તાર કેરનમાં ભારત-પાકિસ્તાન નિયંત્રણ રેખા (LOC) પાસે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો હતો. આર્મીના 6 આરઆર અને પોલીસના એસઓજીના જવાનો સ્થળ પર તૈનાત છે. તેમજ બંને તરફથી ધાણીફુટ ગોળીબાર થયો હતો. ગુરુવારે […]

ડોડામાં સુરક્ષાદળો-આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર, આતંકીઓ અંધારાનો ફાયદો ઉઠાવીને ફરાર થયા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના જંગલ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ચાર કલાકની અંદર બે વખત ગોળીબાર થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, પ્રથમ ગોળીબારની ઘટના મંગળવારે રાત્રે 10.45 કલાકે કલાન ભાટા ખાતે બની હતી, ત્યારબાદ દેસા ફોરેસ્ટ વિસ્તારમાં ચાલી રહેલા આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન મધ્યરાત્રિ બાદ 2 વાગે પંચન ભાટા નજીક ગોળીબાર કરવામાં આવ્યો […]

જમ્મુ-કાશ્મીરઃ આતંકીઓ સાથે અથડામણમાં સેનાના અધિકારી સહિત ચાર જવાન શહીદ

નવી દિલ્હીઃ કોટી ગામના શિયા ધાર ચૌંડ માતાના જંગલ વિસ્તારમાં સાંજે એન્કાઉન્ટર થયું હતું.નિયંત્રણ રેખા પાસે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓ મોટા હુમલાની તૈયારી કરી રહ્યા હતા. ડોડામાં આતંકીઓ સાથેની અથડામણમાં સેનાના અધિકારી સહિત ચાર જવાન શહીદ થયા છે.જમ્મુ વિભાગના ડોડાથી 300 કિમી દૂર કોટી ગામના શિયા ધાર ચૌંડ માતાના જંગલ વિસ્તારમાં ગઈકાલે સાંજે આ એન્કાઉન્ટર […]

કાશ્મીરઃ આતંકવાદીઓના ગુપ્ત ઠેકાણાનો પર્દાફાશ, વીડિયો આવ્યો સામે

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં બે સ્થળોએ અથડામણમાં સુરક્ષા દળોએ છ આતંકવાદીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓના છુપાવાના સ્થળને લગતો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે, આતંકીઓએ એક મકાનમાં એક કબાટની અંદર ગુપ્ત ઠેકાણું બનાવ્યું હતું. આ ઠેકાણું બહારથી એવી રીતે છુપાયેલું હતું કે અહીં બંકર છે કે નહીં […]

SCOમાં જયશંકરે સાધ્યું પાકિસતાન પર નિશાન, કહ્યું ‘આતંકવાદનો સાધન તરીકે ઉપયોગ થઇ રહ્યો છે’

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)માં ભાગ લેવા કઝાકિસ્તાનની રાજધાની અસ્તાના પહોંચ્યા છે. આ આંતરરાષ્ટ્રીય મંચ પરથી તેમણે ફરી એકવાર પાકિસ્તાનને ફટકાર લગાવી છે. પાકિસ્તાનનું નામ લીધા વિના જયશંકરે કહ્યું કે સીમા પારના આતંકવાદ અને તેના પડકારોનો અમારો પોતાનો અનુભવ છે. જે દેશો આતંકવાદીઓને આશ્રય આપે છે તેમની નિંદા થવી જોઈએ. એવું […]

રિયાસી હુમલાના આતંકીઓની માહિતી આપનારને રુ.20 લાખનું ઈનામ જાહેર કરતી પોલીસ

અમદાવાદઃ જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં તીર્થયાત્રીઓની બસ પર થયેલા આતંકી હુમલા સંદર્ભે પોલીસે હવે આતંકીઓની ઝડપી પાડવા તેના પર ઈનામની જાહેરાત કરી છે. જમ્મુ-કાશ્મીરમાં શિવખોડી તરફ જઈ રહેલી યાત્રિકોની બસ પર આતંકીઓએ રસ્તામાં ગોળીબાર કર્યો હતો. બસ પર ગોળીબાર થતાં ડ્રાઈવરને ગોળી વાગી અને ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવતા બસ ખીણમાં ખાબકી હતી. કેટલાક યાત્રિકો આતંકીઓની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code