1. Home
  2. Tag "terrorists"

ગૃહ મંત્રાલયની આતંકી વિરુદ્ધ કાર્યવાહી,ખાલિસ્તાન ટાઈગર ફોર્સના અર્શ ડલ્લાને આતંકી જાહેર કરાયો

દિલ્હી:ગૃહ મંત્રાલય (MHA) એ હવે અર્શદીપ સિંહ ગિલ ઉર્ફે અર્શ ડાલાને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, (UAPA) હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે.તે મૂળ પંજાબના મોગાનો છે. હાલમાં તે કેનેડામાં રહે છે.તે ‘ખાલિસ્તાન ટાઈગર ફોર્સ’ (KTF) સાથે સંબંધિત છે. અર્શદીપ સિંહ વિરુદ્ધ પંજાબમાં ઘણા ગુનાહિત કેસ નોંધાયેલા છે.પોલીસે અર્શ ડાલાને મોસ્ટ વોન્ટેડ ગુનેગાર જાહેર કર્યો છે.તેની સામે […]

જમ્મુના સિધરામાં સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને કર્યા ઢેર

સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ જમ્મુના સિધરા વિસ્તારમાં બની ઘટના  ત્રણ આંતકવાદીઓ માર્યા ગયા  શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર તેમના નાપાક પ્લાનને અંજામ આપવાની હિંમત કરી છે.જમ્મુના સિધરા વિસ્તારમાં આતંકવાદીઓએ હુમલો કર્યો,જેનો ભારતીય સેનાના જવાનો જડબાતોડ જવાબ આપ્યો છે .જમ્મુના સિધરા વિસ્તારમાં બંને તરફથી ગોળીબાર શરુ થયો હતો. સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે.સુરક્ષાદળોએ ત્રણેય આંતકીઓને ઢેર […]

પટિયાલા હાઉસ કોર્ટે જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકવાદીઓને આજીવન કેદની સજા ફટકારી – ભારત વિરુદ્ધ યુદ્ધનું રચ્યું હતું ષડયંત્ર 

જૈશના પાંચ આતંકવાદીઓને આજીવન કેદની સજા પટિયાલા હાઈસ કોર્ટ એ આપ્યો મહત્વનો નિર્ણય   દિલ્હીઃ- પટિયાલા હાઉસ કોર્ટે જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકવાદીઓને આજીવન કેદની સજા ફટકારી છે. આ આતંકઓ દેશભરમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે યુવાનોની ભરતી અને તાલીમ આપવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે.જેને લઈને તેઓને આ સજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નેશનલ […]

અમૃતસરમાંથી બે આતંકવાદીઓને મોતના સામાન સાથે ઝડપી લેવાયાં

નવી દિલ્હીઃ અમૃતસર પોલીસે આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે અને બે આતંકવાદીઓની ધરપકડ કરી છે. પોલીસે તેમના કબજામાંથી ત્રણ હેન્ડ ગ્રેનેડ, ભારતીય ચલણના એક લાખ રૂપિયા અને એક કાર મળી આવી હતી. જો કે મામલાની ગંભીરતાને જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ કંઈપણ જણાવવા તૈયાર નથી. ફિરોજપુર જિલ્લાના બરકે ગામના પ્રકાશ સિંહ ઉર્ફે મિંટૂ, અંગ્રેજ સિહ ઉર્ફે […]

FATFના ગ્રે લિસ્ટમાં પાકિસ્તાન હટતા આતંકીઓ ફરીથી થશે વધારે સક્રિય ?

નવી દિલ્હીઃ પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપતું હોવાનું દુનિયાના તમામ દેશ જાણે છે, દરમિયાન એફએટીએફના ગ્રે લિસ્ટમાંથી પાકિસ્તાન બહાર નીકળતા ભારતમાં આગામી દિવસોમાં આતંકી ઘટનાઓમાં વધારો થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ગ્રે લિસ્ટમાં હોવાથી પાકિસ્તાનને અનેક સહાય મળતી ન હતી. જેથી પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવ્યાં હતા. બીજી તરફ પાકિસ્તાન પ્રેરિક આતંકવાદી […]

જમ્મુ-કાશ્મીર : સુરક્ષા દળોને મળી સફળતા,4 આતંકવાદીઓ માર્યા ગયા

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાના દ્રાસમાં સુરક્ષાદળો સાથે ચાલી રહેલી અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે.આ ત્રણ આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. આ એન્કાઉન્ટર મંગળવારે સાંજે શરૂ થયું હતું. આ સિવાય મુલુમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી પણ માર્યો ગયો છે. ADGP કાશ્મીરે કહ્યું કે, શોપિયાંના દ્રાસમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં ત્રણ […]

J-K: બારામુલ્લા જિલ્લામાં સુરક્ષા દળોએ 2 આતંકવાદીઓની ધરપકડ કરી, ઘણા હથિયારો પણ મળી આવ્યા

શ્રીનગર:ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરમાં બુધવારે મોડી રાત્રે સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના બે હાઇબ્રિડ આતંકવાદીઓની ધરપકડ કરી હતી.તેમની પાસેથી પિસ્તોલ, ચાઈનીઝ મેડ ગ્રેનેડ અને ગોળીઓ મળી આવી છે.પકડાયેલા બંને આતંકવાદીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે,ધરપકડ કરાયેલા આતંકવાદીઓની ઓળખ ઈમ્તિયાઝ અહેમદ ગની અને વસીમ અહેમદ લોન તરીકે થઈ છે, જેઓ બટિંગુના રહેવાસી છે. બંનેએ […]

આતંકવાદીઓને પ્રોત્સાહન આપતુ પાકિસ્તાન જ હવે આતંકવાદીઓના નિશાના ઉપર

નવી દિલ્હીઃ ભારતમાં ભાંગફોડની પ્રવૃતિ આચરવા માટે પાકિસ્તાન આતંકવાદીઓને પ્રોત્સાહન પુરી પાડે છે એટલું જ નહીં આતંકવાદી તાલીમ માટે પાકિસ્તાન પોતાની જમીનનો ઉપયોગ પણ કરવા દે છે. ભારેત પાકિસ્તાનમાં ધમધમતા આતંકવાદી કેમ્પ અંગે અનેક વાર સંયુક્ત રાષ્ટ્રમાં પોતાનો અવાજ ઉઠાવ્યો છે. તેમજ દુનિયાના અનેક દેશમાં આતંકવાદી પ્રવૃતિમાં પાકિસ્તાનનો હાથ હોવાનું માની રહી છે જેથી દુનિયામાં […]

જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં આતંકીઓ દ્વારા પરપ્રાંતિય મજૂરની હત્યા 

જમ્મુ-કાશ્મીરમાં ફરી ટાર્ગેટ કિલિંગ આતંકીઓ દ્વારા પરપ્રાંતિય મજૂરની હત્યા બાંદીપોરામાં બની આ ઘટના 12 ઓગસ્ટ,શ્રીનગર:સ્વતંત્રતા દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ ફરી વધી છે. ગુરુવારે કેન્દ્ર શાસિત પ્રદેશના રાજૌરી જિલ્લામાં આતંકવાદી હુમલામાં 4 જવાનો શહીદ થયા હતા, જ્યારે સુરક્ષા દળોએ પણ 2 આતંકવાદીઓને ઠાર કર્યા હતા.આ દરમિયાન ઘાટીમાં ટાર્ગેટ કિલિંગની બીજી ઘટનાને અંજામ આપતા આતંકવાદીઓએ એક […]

જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણમાં એક નાગરિકનું મોત

આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ અથડામણમાં એક નાગરિકનું મોત જમ્મુ અને કાશ્મીરના કુલગામની ઘટના શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં શુક્રવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી.આ દરમિયાન એક નાગરિક ઘાયલ થયો હતો.જોકે, ઈજાગ્રસ્ત વ્યક્તિએ બાદમાં હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો.તે જ સમયે આ ઘટનામાં સેનાનો એક જવાન પણ ઘાયલ થયો છે.એક પોલીસ અધિકારીએ જણાવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code