1. Home
  2. Tag "terrorists"

આતંકીઓ સાથેની અથડામણમાં પાકિસ્તાની સેનાનો એક અધિકારી અને 3 જવાન શહીદ

દિલ્હી: પાકિસ્તાના ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓએ ફરી એકવાર સેના પર તબાહી મચાવી છે. અહેવાલો અનુસાર, પ્રાંતના ખૈબર જિલ્લાના તિરાહ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણ દરમિયાન પાકિસ્તાની સેનાના એક અધિકારી અને ત્રણ સૈનિકો માર્યા ગયા હતા.પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ‘ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સ’ (ISPR) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે લેફ્ટનન્ટ કર્નલ મોહમ્મદ હસન હૈદર અને ત્રણ સૈનિકો […]

ઈઝરાયલઃ લોકોને બંધક બનાવવા માટે આતંકવાદીઓને હમાસે મોટી લાલચ અપાઈ હતી

હમાસના લડવૈયાઓએ અપહરણ કરાયેલા ઇઝરાયેલી નાગરિકોમાંથી બે બંધકોને મુક્ત કર્યા હતા. રિલીઝ પહેલા જ હમાસના એક લડવૈયાની વીડિયો ક્લિપ બહાર આવી હતી. વીડિયોમાં, લડવૈયાઓએ દાવો કર્યો હતો કે, ઇઝરાયેલમાં લોકોને બંધક બનાવવાના બદલામાં તેમને દસ હજાર ડોલર અને એક એપાર્ટમેન્ટનું વચન આપવામાં આવ્યું હતું. લડવૈયાએ ​​એમ પણ કહ્યું કે, તેના હેન્ડલરોએ તેને કહ્યું હતું કે […]

ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે આતંકવાદીઓએ બે બંધકોને મુક્ત કર્યાં

નવી દિલ્હીઃ મધ્ય પૂર્વીય સંઘર્ષમાં તણાવ ઓછો કરવા અને નાગરિકોને માનવતાવાદી સહાય પહોંચાડવાના તીવ્ર રાજદ્વારી પ્રયાસો વચ્ચે શુક્રવારે હમાસ આતંકવાદી સંગઠન દ્વારા બે અમેરિકન-ઇઝરાયેલ બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. 7મી ઑક્ટોબરે દક્ષિણ ઇઝરાયેલમાં થયેલા આતંકી હુમલામાં માતા-પુત્રીનું અપહરણ કરવામાં આવ્યું હતું. ઇઝરાઇલીઓએ કહ્યું કે મહિલાઓને ઇઝરાયેલી આર્મી બેઝ પર લઈ જવામાં આવી રહી છે અને […]

ઈઝરાયલ ઉપર 7000 રોકેટ છોડ્યાનો હમાસનો દાવો, ઈઝરાયલે આતંકવાદીઓ સામે શરુ કર્યું અભિયાન

નવી દિલ્હીઃ ઈઝરાયલ ઉપર આજે શનિવારે સવારે હમાસે હુમલો કહ્યો હતો. તેમજ મોટી સંખ્યામાં રોકેટથી હુમલો કર્યો હતો. એટલું જ નહીં મોટી સંખ્યામાં હથિયારો સાથે આતંકવાદીઓ ઘુસ્યા હોવાનું પણ જાણવા મલે છે. દરમિયાન આ હુમલામાં 22 વ્યક્તિઓના મોત થયાનું મનાઈ રહ્યું છે. બીજી તરફ ઈઝરાયલ ઉપર સાત હજાર જેટલા રોકેટ છોડવામાં આવ્યા હોવાનો હમાસે દાવો […]

JK: રાજૌરીના જંગલમાં છુપાયા ત્રણ આતંકવાદીઓ,સર્ચ ઓપરેશન શરૂ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ફરી એન્કાઉન્ટર શરૂ થયું છે. મળતી માહિતી મુજબ, પોલીસને કાશ્મીરના રાજૌરી વિસ્તારમાં ત્રણ આતંકવાદીઓની માહિતી મળી હતી. આ પછી પોલીસે તેને સરેન્ડર કરવા કહ્યું. આ પછી આતંકીઓએ ફોર્સ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. મળતી માહિતી મુજબ સુરક્ષાદળોએ ત્રણથી ચાર આતંકીઓને ઘેરી લીધા છે.આ અથડામણ અંગે એક અધિકારીએ જણાવ્યું […]

સોમાલિયાઃ આતંકવાદીઓએ ઈથોપિયન સૈનિકો ઉપર કર્યો હુમલો, 167 જવાનો શહીદ

મોગાદિશુ: પશ્ચિમ સોમાલિયામાં કટ્ટરપંથી ઇસ્લામિક જૂથ અલ-શબાબના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા 167 ઇથોપિયન સૈનિકો માર્યા ગયા છે. સોમાલી ગાર્ડિયન ન્યૂઝ પોર્ટલે અહેવાલ આપ્યો હતો. અહેવાલમાં જણાવાયું છે કે, જૂથે એમ પણ કહ્યું હતું કે, બચેલા ઇથોપિયન સૈનિકોને પકડવામાં આવ્યા હતા અને ઇથોપિયન સૈનિકોને આગળ વધતા અટકાવવામાં આવ્યા હતા. આતંકવાદીઓએ ઇથોપિયન લશ્કરી સાધનોનો […]

જમ્મુ-કાશ્મીર: ‘ઘાટીમાંથી આતંકવાદીઓને ખતમ કરવા અભિયાન શરૂ’

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના અનંતનાગના જંગલમાં 72 કલાકથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં આતંકીઓને ઠાર કરવા માટે જોરદાર હુમલો કરવામાં આવી રહ્યો છે. શુક્રવારે પહાડી પર ઘનઘોર વૃક્ષો પાછળ છુપાયેલા આતંકવાદીઓ અને તેમના ઠેકાણા પર રોકેટ લોન્ચર અને હેક્સાકોપ્ટર ડ્રોનથી બોમ્બ છોડવામાં આવ્યા હતા. જો કે મોડી સાંજ સુધી કોઈ આતંકવાદી માર્યા ગયા કે પકડાયા તે અંગે કોઈ માહિતી […]

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ,3 જવાનો શહીદ,સર્ચ ઓપરેશન ચાલુ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં શુક્રવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના ત્રણ જવાન શહીદ થયા હતા. આતંકવાદીઓને શોધવા માટે વધારાના સુરક્ષા દળોને સ્થળ પર મોકલવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસ અધિકારીએ કહ્યું કે સુરક્ષા દળોને કુલગામ જિલ્લાના હલ્લાન જંગલ વિસ્તારના ઊંચા વિસ્તારોમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી, ત્યારબાદ […]

જમ્મુ-કાશ્મીરના બારામુલામાં આતંકવાદીઓને મદદ કરનાર બે ત્રાસવાદીઓ ઝબ્બે

આરોપીઓ પાસેથી મારક હથિયારો મળી આવ્યા પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા નવી દિલ્હીઃ સુરક્ષા દળોએ મંગળવારે જમ્મુ અને કાશ્મીરના બારામુલા જિલ્લામાં લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓના બે સહયોગીઓની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “સુરક્ષા દળોએ ક્રેરી બારામુલ્લાના ચક ટપ્પર ગામમાંથી લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓના બે સહયોગીની […]

કાશ્મીરમાં ત્રાસવાદીઓ સામે સુરક્ષા એજન્સીઓની કાર્યવાહી, દોઢ મહિનામાં 21 આતંકી ઠાર મરાયાં

નવી દિલ્હીઃ સેના સતત સરહદ પારના આતંકવાદીઓના નાપાક મનસૂબાને કચડી રહી છે. જૂન અને જુલાઈ મહિનામાં સેનાના જવાનોએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ પર આકરી કાર્યવાહી કરી હતી. આ સમયગાળામાં સેનાએ ખીણમાંથી 21 આતંકીઓને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. સુરક્ષા દળો દ્વારા આ આંકડા 1 જૂનથી 20 જુલાઈ વચ્ચે જાહેર કરવામાં આવ્યા છે. ડેટા અનુસાર, બે મહિનામાં અનેક આતંકવાદીઓએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code