અમદાવાદ ટેસ્ટ મેચ: થર્ડ અમ્પાયરના નિર્ણયોથી ઇંગ્લેન્ડ નારાજ, કરી ફરિયાદ
અમદાવાદમાં ચાલી રહી છે ભારત-ઇંગ્લેન્ડની ત્રીજી ટેસ્ટ મેચ ત્રીજી ટેસ્ટમાં થર્ડ અમ્પાયરના નિર્ણયોથી ઇંગ્લેન્ડ નારાજ છે આ બાબતે ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ તેમજ કોચે મેચ રેફરી સમક્ષ ફરિયાદ પણ કરી છે અમદાવાદ: અમદાવાદમાં હાલમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝ રમાઇ રહી છે અને ત્રીજી ટેસ્ટમાં થર્ડ અમ્પાયરના નિર્ણયોથી ઇંગ્લેન્ડ નારાજ […]


