1. Home
  2. Tag "Test Series"

ભારત-પાકિસ્તાન ટેસ્ટ સીરીઝને લઈને મોટા સમાચાર,ઓસ્ટ્રેલિયા કરી શકે છે મેજબાની

મુંબઈ:ભારત-પાકિસ્તાનની ટીમો આ દિવસોમાં T20 વર્લ્ડ કપ રમવા ઓસ્ટ્રેલિયામાં છે. પરંતુ, હવે બહુ જલ્દી ઓસ્ટ્રેલિયા પણ આ બંને ટીમો વચ્ચે રમાતી ટેસ્ટ સિરીઝનું સાક્ષી બની શકે છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર Simon ODonnell એ આ અંગે મોટો સંકેત આપ્યો છે.તેમણે કહ્યું કે MCG પર ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ બાદ બંને દેશો વચ્ચે ટેસ્ટ સિરીઝ માટે […]

ભારત-શ્રીલંકા વચ્ચે ટી-20 અને ટેસ્ટ સિરીઝના શિડ્યુઅલમાં ફેરફાર

તા. 24મી ફેબ્રુઆરીએ પ્રથમ ટી-20 મેચ તા. 4 માર્ચના રોજ પ્રથમ ટેસ્ટ મેચ રમાશે આગામી દિવસોમાં ટીનની જાહેરાત કરાશે નવી દિલ્હીઃ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી ટી-20 અને ટેસ્ટ સીરિઝના શિડ્યુઅલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંગે બીસીસીઆઈ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે. શ્રીલંકાની ટીમ ભારતના પ્રવાસે આવશે. અહીં બંને ટીમ વચ્ચે 3 ટી-20 અને […]

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝથી WTC-2નો થશે પ્રારંભ

દિલ્હીઃ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પ્રથમ સત્રનું આયોજન સંપન્ન થઈ ગયું છે. હવે આ ટૂર્નામેન્ટના બીજા સત્રનો પ્રારંભ થશે. ન્યૂઝીલેન્ડના રૂપમાં દુનિયાને પ્રથમ ટેસ્ટ ચેમ્પિન મળી છે. હવે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓગસ્ટમાં શરૂ થનારી ટેસ્ટ સીરિઝથી બીજા વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપનો આરંભ થશે. ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે પાંચ ટેસ્ટની સીરિઝ રમાશે. બીજી WTCમાં ઈંગ્લેન્ડમાં સૌથી […]

ભારતીય ક્રિકેટ ટીમ સ્પિનરોની મદદથી ઈંગ્લેન્ડ સામે 5-0થી ટેસ્ટ સીરિઝ જીતી શકે છેઃ ઈંગ્લેન્ડના પૂર્વ બોલર

દિલ્હીઃ ઇંગ્લેન્ડના પૂર્વ સ્પિનર ​​મધુસુદન સિંઘ ‘મોન્ટી’ પાનેસરનું માનવું છે કે જો આગામી ટેસ્ટ શ્રેણી દરમિયાન ગરમ ​​હવામાનમાં ઈંગ્લેન્ડની પીચ સ્પિનરોને મદદરૂપ સાબિત થાય છે, જેથી ભારતીય ટીમ યજમાન ઇંગ્લેન્ડને 5-0થી હરાવી શકે છે. વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા આગામી મહિને ન્યુઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ્સ (ડબ્લ્યુટીસી)ની ફાઈનલ રમશે. ત્યારબાદ ઇંગ્લેન્ડ સામે 4 ઓગસ્ટથી […]

ઇગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ પહેલા જ અક્ષર પટેલ આ કારણોસર ટીમમાંથી બહાર, BCCIએ આપી જાણકારી

ઇગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ પહેલા જ ભારતીય ટીમને આંચકો BCCIએ મેચ પહેલા જ આ અંગેની જાણકારી ટ્વીટ કરી શાહબાજ નદીમ તેમજ રાહુલ ચાહરને ટીમમાં જોડવામાં આવ્યા ચેન્નાઇ: ઇગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટ શરૂ થવાની છે તે પહેલા જ ભારતીય ટીમને મોટો આંચકો લાગ્યો છે. ઓલરાઉન્ડર અક્ષર પટેલ પહેલી ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ […]

ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે સ્ટેડિયમમાં પ્રેક્ષકોના પ્રવેશને લઈ વિચારણા

દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાને એની જ ધરતી ઉપર ટેસ્ટ સિરિઝમાં 2-1થી પરાજય આપનારી ભારતીય ક્રિકેટ ટીમ હવે ઈંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ અને ટી-20 મેચ રમશે. ઇંગ્લેન્ડના ભારત પ્રવાસને લઈને બીબીસીઆઈ તૈયારીઓ કરી રહી છે. તેમજ ચાર ટેસ્ટની શ્રેણીમાં સ્ટેડિયમમાં અડધા જ પ્રેક્ષકોને આવવા દેવાની વિચારણા ચાલી રહી છે. કોરોનાની માર્ગદર્શિકાઓના પગલે બીસીસીઆઇ આ ફોર્મ્યુલાને અનુસરી શકે છે. […]

ત્રીજી ટેસ્ટ પહેલા ભારતીય ટીમની જાહેરાત, રોહિત રિટર્ન્સ, નવદીપ સૈનીને મળી તક

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમની જાહેરાત ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમ 2 બદલાવ સાથે મેદાનમાં ઉતરશે રોહિત શર્માની વાપસી થઇ છે તેમજ નવદીપ સૈનીને તક અપાઇ છે સિડની: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 7 જાન્યુઆરીથી સિડનીમાં ત્રીજ ટેસ્ટ મેચ રમાશે. આ ટેસ્ટ માચે બીસીસીઆઇએ ભારતીય ટીમનું એલાન કરી દીધું છે. ત્રીજ ટેસ્ટમાં ભારતીય ટીમ બે બદલાવ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code