કોરોના સંકટઃ અમદાવાદમાં રાતના 10 કલાક સુધી ટેસ્ટીંગ કરાશે
મનપાએ સ્ટેન્ડિગ કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય કોરોનાની કીટમાં વધારો કરવા અપવા કરાયાં સૂચનો લોકોને હાલાકી ના પડે તે માટે મનપાએ લીધો નિર્ણય અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે અને મેગાસિટી અમદાવાદમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. શહેરમાં મનપા દ્વારા ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન મનપાએ કોરોના ટેસ્ટીંગને લઈને મહત્વનો […]