1. Home
  2. Tag "test"

કોરોના સંકટઃ અમદાવાદમાં રાતના 10 કલાક સુધી ટેસ્ટીંગ કરાશે

મનપાએ સ્ટેન્ડિગ કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય કોરોનાની કીટમાં વધારો કરવા અપવા કરાયાં સૂચનો લોકોને હાલાકી ના પડે તે માટે મનપાએ લીધો નિર્ણય અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે અને મેગાસિટી અમદાવાદમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. શહેરમાં મનપા દ્વારા ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન મનપાએ કોરોના ટેસ્ટીંગને લઈને મહત્વનો […]

મહારાષ્ટ્રમાં કોરોના સંકટ વચ્ચે 15 ખાનગી લેબમાં ટેસ્ટ ન થતા નોટિસ ફટકારાઈ

ઔરંગાબાદ શહેરમાં મનપાએ કાર્યવાહી શરૂ કરી લાઈસન્સ રદ કરવાની નોટિસમાં આપી ચીમકી 39 ખાનગી લેબને ટેસ્ટીંગ માટે અપાઈ હતી મંજૂરી મુંબઈઃ દેશમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. સૌથી વધારે કેસ દિલ્હી અને મહારાષ્ટ્રમાં આવી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં કોરોનાના પોઝિટિવ કેસને શોધી કાઢવા માટે ટેસ્ટીંગ વધારવામાં આવ્યું છે. દરમિયાન 15 જેટલી ખાનગી લેબ […]

સુરતઃ કોરોનાના કેસમાં વધારો થયા હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોને કરાઈ તાકીદ

કોરોના ટેસ્ટીંગમાં કરાયો વધારો મનપા દ્વારા કોરોના ટેસ્ટીંગ કીટની કરાઈ ખરીદી હોસ્પિટલમાં દવાનો સ્ટોક રાખવા અપાઈ સૂચના અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન કલેકટર દ્વારા હોસ્પિટલો અને લેબોરેટરીઓને જરૂરી તાકીદ કરવામાં આવી છે. તમામ ખાનગી લેબોરેટરી અને હોસ્પિટલોને કોરોના ટેસ્ટીંગની કીટ, મેડીસીન અને ઓક્સિજનની સુવિધા સહિતનો જરૂરીયાતના સાધનો એક મહિના […]

કોરોના સંકટઃ હવે પાટણમાં પણ ઓમિક્રોન લેબોરેટરીમાં ટેસ્ટ થશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ ઓમિક્રોન વેરિએન્ટના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. જો કે, હવે ઉત્તર ગુજરાતના કોરોના દર્દીઓના ઓમિક્રોન રિપોર્ટ પાટણમાં થશે. પાટણમાં ઓમિક્રોન લેબોરેટરી તૈયાર કરવામાં આવી છે. જેથી ઉત્તર ગુજરાતના દર્દીઓને ઓમિક્રોનના રિપોર્ટ માટે રાહ જોઈ નહીં પડે અને ઝડપથી ટેસ્ટીંગ થશે. પ્રાપ્ત માહિતી અનુસાર પાટણમાં […]

અમદાવાદમાં કોરોનાનો અજગર ભરડોઃ 4 દિવસમાં ચાર ગણુ સંક્રમણ ફેલાયું

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં કોરેટ ગતિએ વધારો થયો છે. જેમાં સૌથી વધારે પોઝિટિવ કેસ માત્ર અમદાવાદમાં સામે આવ્યાં છે. જેથી આરોગ્ય વિભાગ પણ દોડતું થઈ ગયું છે અને સંક્રમણ વધારે ફેલતુ અટકાવવાની દિશામાં કવાયતને વધારે તેજ બનાવી છે. શહેરમાં ચાલ દિવસમાં કોરોનાનું સંક્રમણ ચાર ગણુ […]

અમદાવાદઃ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને AMCનું આગોતરૂ આયોજન

અમદાવાદ: હેરિટેજ સિટી અમદાવાદમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થતા એએમસી સફાળુ જાગ્યું છે. તેમજ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં જરૂરી બેડ તૈયાર કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત 35000 જેટલા રેમડીસીવીર ઈન્જેક્શનનો જથ્થો તથા LG હોસ્પિટલમાં 6000 લિકવિડ ઓક્સિજનના બે ટેન્ક તૈયાર કરવામાં આવ્યા છે. જેથી કોરોનાની બીજી લહેર વખતે ઉભી થયેલી પરિસ્થિતિનું પુનઃ નિર્માણ ના […]

કોરોના સંકટઃ અમદાવાદ સહિત 8 કોર્પોરેશનને સર્વેલન્સની કામગીરી ઝડપથી કરવાની આરોગ્ય વિભાગ સૂચના

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તેમજ અમદાવાદ સહિત આઠ શહેરોમાં સર્વેલન્સની કામગીરીને લઈને મનપા તંત્રને જરૂરી સૂચના આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાના કેસમાં વધારો થતા જ કોરોના ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ગાંધીનગર, જૂનાગઢ, ભાવનગર અને જામનગર કોર્પોરેશનને કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા […]

કોરોના મહામારીઃ દેશમાં અત્યાર સુધી કોરોનાના 66.15 કરોડ ટેસ્ટ કરાયાં

દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઓમિક્રોનના ખતરા વચ્ચે કોરોના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાના 136 કરોડ ડોઝ આપીને દેશની કરોડો પ્રજાને સુરક્ષિત કરવામાં આવી છે. 24 કલાક દેશમાં 70 લાખથી વધારે કોરોનાના ડોઝ આપવામાં આવ્યાં છે. હાલ દેશમાં 86415 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. બીજી તરફ રિકવરી રેડ પણ […]

અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી આવતા તમામ પ્રવાસીઓના કરાતા RTPCR ટેસ્ટ

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર દેશ-વિદેશના પ્રવાસીઓની સંખ્યા વધતી જાય છે. એટલે કે એરપોર્ટ એરટ્રાફિકથી સૌથી વ્યસ્ત બની રહ્યું છે. હાલ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. બીજીબાજુ કોરોનાનો નવો વાઈરસ ઓમિક્રોનનો ભય છે. એટલે સાવચેતી રાખવી જરૂરી બનતા એરપોર્ટ પર વિદેશથી આવતા તમામ પ્રવાસીઓનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. તેમાં […]

અમદાવાદઃ કોરોનાએ માથુ ઉચકતાં ટેસ્ટીંગ ડોમ વધારવાની સાથે ટેસ્ટીંગમાં પણ કરાયો વધારો

અમદાવાદઃ ગુજરાતમાં દિવાળી બાદ ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે. અમદાવાદમાં મોટી સંખ્યામાં કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે. જેથી રસીકરણ ઝુંબેશને વેગવંતુ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ટેસ્ટીંગ ડોમની સંખ્યા વધારીને 40 કરવામાં આવી છે. એટલું જ ટેસ્ટીંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે. દિવાળી પહેલા રોજના સરેરાશ 4000 જેટલા કોરોના ટેસ્ટ કરવામાં આવતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code