1. Home
  2. Tag "Thailand"

ભૂકંપ પ્રભાવિત મ્યામાંર અને થાઈલેન્ડમાં યુદ્ધના ધોરણે બચાવ અભિયાન તેજ

મ્યાનમારમાં વિનાશકારી ભૂકંપ બાદ બચાવ અભિયાન લગાતાર ચાલુ છે. બચાવ કર્મચારી કાટમાળમાં દબાયેલા લોકોની શોધખોળ કરી રહ્યાં છે. મ્યાનમારમાં 27 માર્ચના રોજ 7.2નો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના કારણે 1,700 લોકોના મોત થયા છે અને 3,400 થી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યાં છે. જ્યારે 300 થી વધુ લોકો લાપતા બતાવવામાં આવ્યાં છે. દરમિયાન મ્યાનમાર માટે મદદ […]

મ્યાનમાર-થાઇલેન્ડ ભૂકંપ: ઇલોન મસ્કએ સ્ટારલિંક કીટની ઓફર કરી

મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં, વિશ્વએ મદદનો હાથ લંબાવ્યો છે. આ દરમિયાન, Xના માલિક ઇલોન મસ્કે પણ એક ઓફર કરી છે. તેમના મતે, આ આપત્તિના સમયે કોમ્યુનિકેશનમાં મદદ કરશે. ઇલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે કહ્યું કે, થાઈલેન્ડ અને […]

વારાણસીઃ જર્મની અને થાઈલેન્ડના ધાર્મિક નેતાઓ વિશ્વ શાંતિ માટે કરી ગંગા પૂજા

લખનૌઃ જર્મની અને થાઇલેન્ડના ધાર્મિક નેતાઓએ આજે 25 માર્ચે વિશ્વ શાંતિ અને રશિયા-યુક્રેન યુદ્ધના અંત માટે ગંગા અભિષેક અને વૈદિક વિધિઓમાં ભક્તો સાથે જોડાયા. આ સમય દરમિયાન તેમણે ગંગા નદીમાં 15 હજાર માછલીઓ પણ છોડી હતી. વિદેશ ધાર્મિક નેતાઓએ ગંગા નદીમાં અભિષેક અને વૈદિક વિધિઓ અંગે જણાવ્યું હતું. જર્મનીના ધાર્મિક નેતા થોમસ ગેરહાર્ડે કહ્યું કે, […]

મેન્સ જુનિયર એશિયા કપ 2024માં ભારતે થાઈલેન્ડને 11-0થી હરાવ્યું

નવી દિલ્હીઃ ભારતીય જુનિયર મેન્સ હોકી ટીમે ઓમાનના મસ્કતમાં મેન્સ જુનિયર એશિયા કપ 2024 અભિયાનની શરૂઆતની મેચમાં થાઈલેન્ડ સામે 11-0થી જીત નોંધાવી હતી. અરિજિત સિંહ હુંદલ (2′, 24′) જે આગામી HILમાં ટીમ ગોનાસિકા તરફથી રમશે અને દિલ્હી SG Pipersના સૌરભ આનંદ કુશવાહા (19′, 52′) અને UP રુદ્રસના ગુરજોત સિંહ (18′, 45′) એ ગોલ કર્યા હતા. […]

મહિલા એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો મુકાબલો થાઈલેન્ડ સામે થશે

નવી દિલ્હીઃ વિમેન્સ એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીમાં યજમાન અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત આજે સાંજે બિહારના રાજગીરમાં થાઈલેન્ડ સામે ટકરાશે. મેચ સાંજે 4.45 કલાકે શરૂ થશે. ભારતીય મહિલાઓએ ગઈ કાલે દક્ષિણ કોરિયાને 3-2થી હરાવ્યું હતું. દીપિકા કુમારીએ બે અને સંગીતા કુમારીએ એક ગોલ કર્યો હતો. આજે અન્ય બે મેચમાં દક્ષિણ કોરિયાનો મુકાબલો મલેશિયા અને ચીનનો જાપાન સામે […]

થાઈલેન્ડના નવા PM પેટોંગટાર્ન શિનવાત્રાને પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન

ભારત અને થાઈલેન્ડ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની આશા વ્યક્ત કરી 37 વર્ષીય પટોંગટાર્ન, ઈતિહાસમાં થાઈલેન્ડના સૌથી યુવા પ્રધાનમંત્રી નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેટોંગટાર્ન શિનાવાત્રાને થાઈલેન્ડના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ ભારત અને થાઈલેન્ડ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની આશા વ્યક્ત કરી હતી, જે સભ્યતાગત, સાંસ્કૃતિક અને લોકો […]

થાઈલેન્ડઃ પૂર્વ પ્રધાનમંત્રી થાકસીનની પુત્રી શિનાવાત્રા આગામી પ્રધાનમંત્રી બનશે

નવી દિલ્હીઃ પટોંગટાર્ન શિનાવાત્રા થાઈલેન્ડના નવા પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા છે. તેઓ દેશના 31મા પ્રધાનમંત્રી તરીકે કાર્યભાર સંભાળશે. તે ફેઉ થાઈ પાર્ટીના નેતા છે અને અત્યાર સુધીના સૌથી યુવા પ્રધાનમંત્રી પણ છે. નૈતિકતા ભંગ કેસમાં કોર્ટના નિર્ણય બાદ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રેથા થવિસિનને તાજેતરમાં જ હટાવવામાં આવ્યા હતા. શુક્રવારે સંસદીય મતદાનમાં, સાંસદોએ શિનાવાત્રાને દેશના પીએમ તરીકે ચૂંટ્યા. […]

રાહુલ ગાંધીનું પસંદગીનું થાઈલેન્ડ, કોંગ્રેસના ન્યાયપત્ર પર ભાજપે કહ્યું- વિદેશની તસવીરો છાપી દીધી

નવી દિલ્હી: કોંગ્રેસ દ્વારા લોકસભા ચૂંટણી 2024 માટે ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યું છે. તેમાં 5 ન્યાય આપવાના વાયદા અને તેના હેઠળ 25 ગેરેન્ટીઓની ઘોષણા કરવામાં આવી છે. આ દરમિયાન કોંગ્રેસના ન્યાયપત્રના આવતાની સાથે જ ભાજપે તેના પર તીખો વાકપ્રહાર કર્યો છે. ભાજપનો આરોપ છે કે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં વિદેશની તસવીરો પ્રકાશિત કરવામાં આવી છે. ભાજપના પ્રવક્તા […]

શ્રીલંકા અને થાઈલેન્ડ બાદ હવે આ દેશમાં ભારતીયોને મળશે ફ્રી વિઝા,રાષ્ટ્રપતિએ કરી જાહેરાત

દિલ્હી: આર્થિક વિકાસ માટે મલેશિયા હવે શ્રીલંકા અને થાઈલેન્ડના માર્ગે ચાલી રહ્યું છે. મલેશિયાએ ભારતીય નાગરિકોને 30 દિવસ માટે ફ્રી વિઝા આપવાનું પણ કહ્યું છે.જો કે, મલેશિયાએ આ સિસ્ટમને ચીની નાગરિકો માટે પણ ખોલી દીધી છે, જે 1 ડિસેમ્બરથી લાગુ કરવામાં આવશે. મલેશિયા ભારતીય નાગરિકોને ફ્રી વિઝા આપનારો ત્રીજો એશિયાઈ દેશ છે. હાલમાં મલેશિયામાં સાઉદી […]

હિંદુ ધર્મને લઈને થાઈલેન્ડના પીએમનું મોટું નિવેદન

દિલ્હી: દુનિયાના ઘણા હિસ્સાઓમાં અત્યારે અશાંતિ છે અને યુદ્ધ જેવો માહોલ છે ત્યારે થાઈલેન્ડના વડાપ્રધાન શ્રેથા થાવિસિનનુ માનવુ છે કે, દુનિયામાં શાંતિ સ્થાપવા માટે હિન્દુ ધર્મના મૂલ્યોમાંથી પ્રેરણા લેવાની જરુર છે. બેંગકોકમાં હાલમાં ત્રીજી વિશ્વ હિન્દુ કોંગ્રેસનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેની પાછળનો હેતુ દુનિયામાં હિન્દુઓની પ્રગતિશીલ અને પ્રતિભાશાળી સમાજ તરીકેની ઓળખને વધારે મજબૂત કરવાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code