કચ્છના નાના રણમાં મીંઠુ પકવતા અગરિયાઓએ વન વિભાગ દ્વારા અપાતા કાર્ડનો કર્યો વિરોધ
સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને આગામી સિઝન ઓક્ટોબર માસથી રણમાં જઇ મીઠું પકવવા માટે વન વિભાગ દ્વારા અગરિયા કાર્ડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે કચ્છનું નાનું રણ વાઇલ્ડ એસ સેન્ચુરી હોવાથી સર્વે એન્ડ સેટલમેન્ટની એક દાયકા પછીની લાંબી પ્રોસિઝર પછી જે અગરિયાઓના નામની યાદી સર્વે એન્ડ સેટલમેન્ટ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યા […]