ભારતીય વાયુસેનાનો 89મો સ્થાપના દિવસ, 1971ના યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને આપવામાં આવી શ્રધાંજલિ
ગાઝિયાબાદ: ભારતીય વાયુસાને આજે પોતાનો 89મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. ઉત્તર પ્રદેશના હિન્ડન એરફોર્સ સ્ટેશન પર ભારતીય વાયુસેના 89મા સ્થાપના દિવસ નિમિતે શૌર્ય પ્રદર્શન કરી રહી છે. ભારતીય વાયુસેના દ્વારા 1971ના યુદ્ધમાં પોતાનું બલિદાન આપેલા શહીદ વીર જવાનોને પણ યાદ કરીને શ્રધાંજલિ આપવામાં આવી રહી છે. આ દરમિયાન ભારતીય સેનાના ત્રણેય સશસ્ત્ર દળોના વરિષ્ઠ […]