સુરેન્દ્રનગરમાં મ્યુનિ.કોર્પોરેશનની નિષ્ક્રિયતાને લીધે રખડતા ઢોરની સમસ્યા યથાવત
શહેરના મુખ્યમાર્ગો પર રખડતા ઢોર અડિંગો જમાવીને બેસી રહે છે, રખડતા ઢોરને લીધે અકસ્માતોના બનાવો પણ બની રહ્યા છે, નગરપાલિકામાંથી મહા નગરપાલિકા બની છતાયે સમસ્યાઓ ઉકેલાતી નથી સુરેન્દ્રનગરઃ શહેરની નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પણ સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. શહેરમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત છે. શહેરના મુખ્ય રસ્તાઓ પર રખડતા ઢોર અડિંગો જમાવીને બેઠેલા […]