જામનગરમાં રણજીત સાગર સહિત 3 ડેમોના તળિયા દેખાયા, પાણીની સમસ્યા સર્જાશે
જામનગર, 13 જુલાઈ, 2026 : Three dams in Jamnagar have run dry; a water crisis is likely to arise. ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી વરસાદ ખેચાયો છે. અને આગામી સપ્તાહ સુધી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી નથી. આમ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. રાજ્યમાં કચ્છમાં સીઝનનો સરેરાશ માત્ર 1.92 ટકા જ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર […]


