કાશ્મીરના પહેલગામમાં આંતકી હુમલામાં ત્રણ ગુજરાતીના મોત, મૃતદેહો આજે વતનમાં લવાશે
આંતકી હુમલામાં ભાવનગરના પિતા-પૂત્ર અને સુરતના યુવાનું મોત પહેલગામમાં માર્યા ગયેલા પ્રવાસીઓના પરિવારોને 10 લાખની સહાય મણીનગરમાં સ્થાનિકો લોકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી અમદાવાદઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગઇકાલે તા. 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 27 પ્રવાસીએના મોત થયા છે. જેમાં ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. ભાવનગરના પિતા-પુત્ર અને એક સુરતના યુવકનું મોત થતા ત્રણેય મૃતકોના […]