1. Home
  2. Tag "Tirupati"

આંધ્રપ્રદેશના તિરુપતિમાં રૂ. 2,900 કરોડના 3 NH પ્રોજેક્ટનો નિતિન ગડકરીએ શિલાન્યાસ કર્યો

હૈદરાબાદઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આંધ્રપ્રદેશના તિરુપતિ ખાતે 3 NH પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સની કુલ લંબાઈ 87 કિમી છે અને કુલ ખર્ચ રૂ. 2,900 કરોડ છે. પ્રથમ ઉપક્રમ NH-71 ના નાયડુપેટ-તુર્પુ કાનુપુર વિભાગ છે, જે 35 કિમી લાંબો છે અને તેના માટે રૂ. 1,399 કરોડના રોકાણની જરૂર છે. બીજો […]

યાત્રાધામો માટે સ્વદેશ દર્શન સ્પેશ્યલ ટ્રેન, યાત્રિકોને રામેશ્વર,મદુરાઈ, તિરૂપતિની યાત્રા કરાવાશે

રાજકોટઃ યાત્રાધામોના દર્શન માટે ખાસ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. આઈઆરસીટીસીએ સ્વદેશ દર્શન સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેન રાજકોટથી 20 નવેમ્બરના રોજ ઉપડશે અને 28 નવેમ્બરે પરત આવશે. સ્વદેશ દર્શન સ્પેશિયલ ટ્રેનમાં આઈઆરસીટીસી યાત્રિકોને રામેશ્વરમ, મદુરાઈ, કન્યાકુમારી અને તિરુપતિ સહિતના સ્થળોના દર્શન કરાવશે. આ ટ્રેનમાં યાત્રાનો લાભ લેવા માટે બુકિંગ રેલવે દ્વારા […]

આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં ભયંકર માર્ગ અકસ્માતમાં 7 ના મોત,45 ઘાયલ

આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં માર્ગ અકસ્માત બસ ખીણમાં પડતા 7 લોકોના થયા મોત ઘટનાને પગલે 45 મુસાફરો થયા ઘાયલ અમરાવતી :આંધ્રપ્રદેશના ચિત્તૂર વિસ્તારમાં શનિવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો.અકસ્માતમાં બસ ખીણમાં પડી જતાં 7 લોકોના મોત થયા હતા જ્યારે 45 મુસાફરો ઘાયલ થયા હતા.આ સિવાય ઘણા લોકોની હાલત નાજુક જણાવાઈ રહી છે.આ અકસ્માત તિરુપતિથી 25 […]

દક્ષિણ ભારતમાં ધોધમાર વરસાદઃ તિરુપતિમાં અનેક ગુજરાતી શ્રદ્ધાળુઓ ફસાયાં

અમદાવાદઃ દક્ષિણ ભારતના તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાયું છે. ચિત્તુર જિલ્લાના તિરૂપતિમાં ભારે વરસાદના કારણે રેલ વ્યવહાર બંધ કરવામાં આવતા અનેક શ્રદ્ધાળુઓ ફસાયાં છે. ગુજરાતના પ્રવાસીઓ પણ તિરૂપતિમાં ફસાયાં હોવાનું જાણવા મળે છે. સૌરાષ્ટ્રના 50 લોકો ફસાયાં હોવાનું જાણવા મળે છે. હાલ પ્રવાસીઓ રસ્તા ઉપર રહેવા મજબુર મન્યાં છે. હવે ટ્રેન એક […]

તિરુપતિ ખાતે આયોજીત ‘ગો મહાસમ્મેલન’ માં બાબા રામદેવે ગૌમાતા ને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવાની કરી માંગ 

ગાયને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવાની બાબા રામદેવની માંગ તિરપતિ ખાતે આયોજીત ગૌ સમ્મેલનમાં કહી આ વાત   દિલ્હીઃ- ગાયને આપણા દેશની સંસ્કૃતિ પ્રમાણે માતા ગણવામાં આવે છે, ગાયની પૂજા પમ કરવામાં આવે છે,ત્યારે ઘણી વખત દેશમાં ગૌપક્ષકો દ્રાવા ગાયને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવાકરીની માંગ કરવામાં આવી ચૂકી છે.ત્યારે યોગ ગુરુ અને પતંજલિ પીઠમના વડા એવા […]

તિરૂપતિમાં તા. 4 માર્ચે પ્રસ્તાવિત દક્ષિણ ક્ષેત્રીય પરિષદની બેઠક યોજાશે

દિલ્હીઃ તિરૂપતિમાં આગામી તા. 4 માર્ચના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં પ્રસ્તાવિત દક્ષિણ ક્ષેત્રીય પરિષદની બેઠક યોજાશે. આ બેઠકમાં દક્ષિણ ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રીઓ અને ઉપરાજ્યપાલ ઉપસ્થિત રહેશે. ગૃહમંત્રાલયના જણાવ્યા અનુસાર પ્રસ્તાવિત દક્ષિણ ક્ષેત્રીય પરિષદની 29મી બેઠકમાં દક્ષિણ ક્ષેત્રના 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યપ્રધાન તથા ઉપરાજ્યપાલ પોતાના મુખ્ય સચિવો, સલાહકારો અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code