1. Home
  2. Tag "TMC"

SP અને TMCને જોડતી કોઇ એક વસ્તુ જો હોય તો તે માત્ર તૃષ્ટિકરણ છેઃ વડાપ્રધાન મોદી

લોકસભા ચૂંટણી 2024નું 4 તબક્કાનું મતદાન થયું છે. 20 મેના રોજ પાંચમા તબક્કાનું મતદાન થશે. આ સંદર્ભે પીએમ નરેન્દ્ર મોદી ચૂંટણી મોરચો સંભાળી રહ્યા છે.પીએમ મોદીએ યુપીમાં એક પછી એક ઘણી રેલીઓ કરી છે અને તેઓ બીજી ઘણી રેલીઓ કરવાના છે. આજે પીએમ મોદી આઝમગઢ, જૌનપુર, ભદોહી અને પ્રતાપગઢની મુલાકાતે છે. પીએમ મોદીએ 11 વાગે […]

INDIA ગઠબંધન સત્તામાં આવશે તો બહારથી દરેક રીતે સપોર્ટ કરીશુ: મમતા બેનર્જી

હાલમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને દેશમાં કોની સરકાર બનશે તે તો 4 જૂને પરિણામ જાહેર થયા બાદ જ ખબર પડશે. આ પહેલા વિપક્ષી ગઠબંધને સરકાર બનાવવાની યોજનાઓ પર નિવેદન આપવાનું શરૂ કરી દીધું છે. TMC સુપ્રીમો મમતા બેનર્જીએ કહ્યું કે જો લોકસભા ચૂંટણી પછી INDIA ગઠબંધનની સરકાર બનશે તો તે આ સરકારમાં સામેલ […]

સંદેશખાલીની પીડિત મહિલાઓએ TMC અને પોલીસની સાંઠગાંઠ પર સવાલ ઉઠાવ્યા

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળનું સંદેશખાલી ફરી એક વાર ચર્ચામાં છે. અહીં મહિલાઓએ ટીએમસી તેમજ પોલીસની સાંઠગાંઠ સામે મોર્ચો માંડતા રસ્તા પર ઉતરી આવી છે. ઘટના એવી છે કે, ટીએમસી દ્વારા ભાજપ નેતાનો વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો. સંદેશખાલીની મહિલાઓએ આ વીડિયોને ખોટો ગણાવતા  કહ્યું કે, તૃણમમૂલ કોંગ્રેસ અહીં ભાજપના નેતાઓને ફસાવાવનું ષડયંત્ર રચી રહી છે.  મહિલાઓએ […]

રાહુલ ગાંધી ડરના કારણે રાયબરેલી ભાગી ગયાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળના બર્ધમાનમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, તેમનો જન્મ જનતાની સેવા કરવા માટે થયો છે. તેમનું સ્વપ્ન માત્ર લોકોના સપના પૂરા કરવાનું છે. આ રેલીમાં પીએમ મોદીએ રાહુલ ગાંધીના રાયબરેલીથી લોકસભા ચૂંટણી લડવાના નિર્ણય પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું […]

સંદેશખાલીમાં CBIની કાર્યવાહી સામે TMCએ ચૂંટણીપંચમાં ફરિયાદ કરી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં સીબીઆઈએ અલગ-અલગ વિસ્તારમાં દરોડા પાડ્યાં હતા. જેને લઈને ટીએમસી (તૃણમૃલ કોંગ્રેસ)એ પશ્ચિમ બંગાળમાં મુખ્ય ચૂંટણી અધિકારીને ચિઠ્ઠી લખીને ચૂંટણીના દિન દરોડા પાડવા મુદ્દે સીબીઆઈ સામે ફરિયાદ કરી છે. ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે, લોકસભા ચૂંટણી દરમિયાન પાર્ટીની છબી ખરાબ કરવા માટે સંદેશખાલીમાં દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન સીબીઆઈએ એક પોલીસ […]

બંગાળના મુર્શિદાબાદમાં રામનવમીની શોભાયાત્રા ઉપર પથ્થરમારાની ઘટનાથી રાજકારણ ગરમાયું

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન અથડામણની ઘટનાઓને લઈને રાજકારણ ગરમાયું છે. ભાજપ આ ઘટનાઓને લઈને વર્તમાન ટીએમસી સરકારને સતત ઘેરી રહી છે. તેણે આરોપ લગાવ્યો છે કે, પોલીસે અસામાજીકતત્વોને સમર્થન આપ્યું છે. દરમિયાન  વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ રાજ્યપાલને પત્ર લખીને NIA તપાસની માંગ કરી છે. શોત્રાયાત્રા દરમિયાન તોફાની તત્વોએ પરથી […]

ED, CBI ચીફને હટાવવી માગણી સાથે ચૂંટણી પંચ બહાર ટીએમસીના ધરણાં, 10 ટીએમસી સાંસદોની અટકાયત

નવી દિલ્હી: કેન્દ્રીય તપાસ એજન્સીઓના કથિત દુરુપયોગને લઈને ફરિયાદ કરવા માટે પહોંચેલા ટીએમસીના ઓછામાં ઓછા 10 સાંસદ ચૂંટણી પંચની બહાર ધરણા પર બેઠા. તેમા રાજ્યસભા અને લોકસભાના સાંસદ સામેલ છે. તેના થોડા સમય બાદ દિલ્હી પોલીસની ટીમ પહોંચી અને સાંસદોને કસ્ટડીમાં લીધા હતા. જાણકારી પ્રમાણે, ટીએમસી સાંસદોએ ચૂંટણી પંચ સમક્ષ માગણી કરી હતી કે કેન્દ્રીય […]

મમતા બેનર્જીને જીત અપાવનારા પ્રશાંત કિશોરની ભવિષ્યવાણી, બંગાળમાં પણ ભાજપ બનશે નંબર-1

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી શરૂ થતા પહેલા ચૂંટણી વ્યૂહરચનાકાર અને જન સુરાજના નેતા પ્રશાંત કિશોરે પશ્ચિમ બંગાળને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. તેમનું કહેવું છે કે આ વખતે લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં પણ ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી શકે છે. પીકેએ પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે ભાજપે દક્ષિણ અને પૂર્વમાં ઘણી મહેનત કરી […]

મોદીની ગેરેન્ટીનો મતલબ ફરીથી સત્તામાં આવશે તો બધાં વિપક્ષી નેતા જેલમાં હશે: મમતા બેનર્જી

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો ત્રીજી વખત કેન્દ્રમાં સત્તામાં પાછા ફરશે, તો વિપક્ષના તમામ નેતાઓને જેલમાં મોકલી દેવામાં આવશે. તેમણે કહ્યુ છે કે 4 જૂન બાદ ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરવાના વાયદાનો અર્થ છે કે વિપક્ષી નેતાઓને લોકસભા ચૂંટણી બાદ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં […]

ભગવાન રામે હુલ્લડ કરવાનું કહ્યું નથી: મમતા બેનર્જીનો દાવો-ભાજપ ચૂંટણી પહેલા પ.બંગાળમાં કરાવશે રમખાણ

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રવિવારે ભાજપ પર નિશાન સાધતા દાવો કર્યો છે કે કેન્દ્રમાં સત્તાધારી પાર્ટી લોકસબા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનના બે દિવસ પહેલા કોમી રમખાણ કરાવશે. લોકોને કોઈપણ ઉશ્કેરણીમાં દોરવાય નહીં જવાની અપીલ કરતા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે ભાપજ 17 એપ્રિલે રામનવમી પર કોમવાદી ભાવનાઓ ભડકાવશે. બંગાળમાં સત્તાધારી ટીએમસીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code