1. Home
  2. Tag "TMC"

ટીએમસીને વધુ એક ઝટકો, રાજ્યસભાના સાંસદ પ્રકાશ બારિકે રાજીનામું આપ્યું

નવી દિલ્હી/કોલકાતા, 11 જૂન 2026: ટીએમસીને વધુ એક ઝટકો લાગ્યો છે. આજે સળંગ ચોથા દિવસે પક્ષમાંથી રાજીનામું આપવાની પરંપરા ચાલુ રહી છે. હવે ટીએમસીના રાજ્યસભાના સાંસદ પ્રકાશ બારિકે પણ રાજીનામું આપી દીધું છે. મીડિયા અહેવાલો અનુસાર, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ પ્રકાશ ચિક બરાઇકે પણ રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું છે. સુખેન્દુ શેખર રાય અને સુષ્મિતા દેવ પછી […]

TMC નું કોંગ્રેસમાં વિલયની અટકળો, મમતા બેનર્જી સોનિયા ગાંધીની ઓફર સ્વીકારવા તૈયાર!

નવી દિલ્હી, 10 જૂન 2026: લોકસભા ચૂંટણી બાદ દેશના રાજકીય ક્ષિતિજ પર સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળના મોટા રાજકીય પક્ષ તૃણમૂલ કોંગ્રેસનું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં વિલય (ભેળવવા) કરવા અંગેની વાતચીત અંતિમ તબક્કામાં પહોંચી હોવાના અહેવાલો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટીએમસી સુપ્રિમો મમતા બેનર્જી કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીની આ ઓફર […]

બળવાખોર સાંસદો સામે મમતાના વફાદારો મેદાને, કલ્યાણ બેનર્જી અને કીર્તિ આઝાદે બળવાખોરોને ગદ્દાર ગણાવ્યા

નવી દિલ્હી, 9 જૂન 2026: પશ્ચિમ બંગાળના રાજકારણમાં તૃણમૂલ કોંગ્રેસની અંદર લાંબા સમયથી ચાલી રહેલો અસંતોષ હવે ખુલ્લા રાજકીય જંગમાં ફેરવાઈ ગયો છે. પાર્ટીના કેટલાક સાંસદોએ બળવાખોર વલણ અપનાવ્યા બાદ હવે મુખ્યમંત્રી મમતા બેનર્જીના નજીકના નેતાઓએ મોરચો સંભાળી લીધો છે. ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જી અને કીર્તિ આઝાદે બાગી નેતાઓ પર આકરા પ્રહારો કરતા તેમને ‘ગદ્દાર’, […]

છેવટે દિલ્હીમાં પણ TMCનું નામું નખાઈ ગયું, પક્ષના 20 સાંસદોએ અલગ ચૉકો કર્યો

નવી દિલ્હી/કોલકાતા, 8 જૂન 2026: છેવટે દિલ્હીમાં પણ મમતા બેનરજીનો ભારે આંચકો લાગ્યો છે. તેમના પક્ષ TMCના 20 સાંસદોએ અલગ થઈને સત્તાધારી એનડીએને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. પશ્ચિમ બંગાળમાં ધારાસભ્યોના વિદ્રોહ બાદ હવે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને તેના જ સાંસદોએ પણ મોટો ઝટકો આપ્યો છે. મળતી માહિતી મુજબ, લોકસભાના 20 સાંસદોએ સ્પીકરને એક પત્ર […]

મમતા બેનરજીના પક્ષમાં ભંગાણ! 59 ધારાસભ્યોએ અલગ જૂથની માગણી કરી

કોલકાતા, 3 જૂન 2025 – મમતા બેનરજીના પક્ષમાં ભંગાણ પડવાની સંભાવના દેખાઈ રહી છે. કોલકાતામાં આજે બુધવારે સવારે એકાએક રાજકીય ગતિવિધિ વધી ગઈ છે. ટીએમસીના બે અસંતુષ્ટ ધારાસભ્યો, જેમને મમતા બેનરજીએ પક્ષમાંથી હાંકી કાઢ્યા હતા તેઓ એકાએક વિધાનસભા પહોંચ્યા હતા. હાલ એવું લાગી રહ્યું છે કે, મહારાષ્ટ્રમાં જે રીતે શિવસેનામાં ભંગાણ થયું હતું એ જ […]

મમતા બેનર્જીને મોટો ફટકો, સાંસદ કાકોલી ઘોષે ટીએમસીના તમામ પદો પરથી રાજીનામું આપ્યું

નવી દિલ્હી, 27 મે 2026: MP Kakoli Ghosh resigns from all TMC posts પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમના ટીએમસી પક્ષને મોટો ઝટકો લાગ્યો જ્યારે સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે બુધવારે (27 મે) પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું. બારાસતના ટીએમસી સાંસદે તૃણમૂલ મહિલા પાંખના પ્રમુખ અને અન્ય પદો પરથી રાજીનામું આપી દીધું […]

બંગાળમાં સત્તા ગુમાવ્યા બાદ મમતા બેનર્જીની TMCમાં ભંગાણ, 101 કોર્પોરેટકના રાજીનામા

કોલકાતા, 26 મે 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કરારી હાર બાદ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે. બંગાળમાં સત્તા પરિવર્તન થતાં જ તૃણમૂલ કોંગ્રેસ અત્યાર સુધીના સૌથી મોટા રાજકીય સંકટમાંથી પસાર થઈ રહી છે. રાજ્યની અલગ-અલગ નગરપાલિકાઓમાંથી તૃણમૂલના 101 કોર્પોરેટરોએ પોતાના પદો પરથી રાજીનામા આપી દીધા છે. ચૂંટણી પરિણામો બાદ પાર્ટીમાં આંતરિક […]

પશ્ચિમ બંગાળમાં 2021ની ચૂંટણી હિંસા મામલે કાર્યવાહી, 181 નવી FIR નોંધાઈ

કોલકાતા, 18 મે 2026: પશ્ચિમ બંગાળમાં વર્ષ 2021ની વિધાનસભા ચૂંટણી પછી ફાટી નીકળેલી કથિત હિંસાના મામલાઓમાં તપાસ એજન્સીઓએ ફરી એકવાર સકંજો કસ્યો છે. રાજ્યમાં થયેલા સત્તા પરિવર્તન બાદ આ મામલે સપાટો બોલાવતા એજન્સીઓએ અત્યાર સુધીમાં 458 ની તપાસ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત 181 નવી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને ભૂતકાળમાં જે 59 […]

ભવાનીપુરથી મમતા બેનર્જીની હાર થતા પીએ ચંદ્રનાથની હત્યા કરાઈઃ શુભેન્દુ અધિકારી

કોલકાતા, 7 મે 2026: પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી બાદ હિંસના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ સુરક્ષાદળોએ હિંસાને અટકાવવા માટે કવાયત વધારે તેજ બનાવી છે. દરમિયાન ભાજપના સિનિયર નેતા શુભેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથની હત્યાને પગલે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. દરમિયાન શુભેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે, ચંદનાથ રથની હત્યા એટલા માટે થઈ કે મે […]

પશ્ચિમ બંગાળ: સુવેન્દુ અધિકારીના PAની ગોળી મારી હત્યા કરાતા તણાવ, TMC ઉપર આરોપ

નવી દિલ્હી, 7 મે 2026: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના ઉત્તર 24 પરગણા જિલ્લાના મધ્યગ્રામ (બારાસત વિસ્તાર) માંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને ભાજપના દિગ્ગજ નેતા સુવેન્દુ અધિકારીના અંગત સચિવ (PA) ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ અને ચકચાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code