1. Home
  2. Tag "TMC"

PM મોદીના વખાણ, રાહુલ ગાંધીને અપખોડયા, મમતાના ભત્રીજા અભિષેક બેનર્જીના નિવેદનના શું છે રાજકીય અર્થ?

કોલકત્તા: લોકસભા ચૂંટણીના દંગલની વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. ટીએમસીના નંબર-ટુની હેસિયત ધરાવતા અભિષેક બેનર્જીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો નામોલ્લેખ કર્યા વગર તેમને નિશાને લીધા અને ઈન્ડિયા ગઠબંધનના નિષ્ફળ હોવાના કારણો પણ ગણાવ્યા છે. અભિષેક બેનર્જીએ ન્યૂઝ-18ને આપેલા ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો […]

મમતા બેનર્જી કરશે કૉંગ્રેસના ચૌધરીને અધીર, બહરામપુરથી ક્રિકેટર યૂસુફ પઠાણ ટીએમસીના ઉમેદવાર

કોલકત્તા: ભૂતપૂર્વ ક્રિકેટર યૂસુફ પઠાણ પણ આ વખતે લોકસભાની ચૂંટણી લડશે. પરંતુ તેઓ ગુજરાતથી નહીં, પણ પશ્ચિમ બંગાળથી ચૂંટણી લડવાના છે. યૂસુફ પઠાણને પશ્ચિમ બંગાળની સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસે પોતાના ઉમેદવાર બનાવ્યા છે. એક રેલી દરમિયાન મમતા બેનર્જીએ તેમના નામની ટીએમસીના ઉમેદવાર તરીકે ઘોષણા કરી છે. ટીએમસીએ યૂસુફ પઠાણને બહરામપુર બેઠક પરથી ઉતારીને કોંગ્રેસ અને ખાસ […]

TMCએ તમામ 42 બેઠકો પર ઉતાર્યા ઉમેદવાર, મમતા બેનર્જીએ ક્હ્યું- બંગાળ દેખાડશે માર્ગ

કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ટીએમસીએ તમામ 42 બેઠકો પર ઉમેદવારોના નામ ઘોષિત કર્યા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અને ટીએમસીના મહાસચિવ અભિષેક બેનર્જીએ ઉમેદવારોના નામની ઘોષણા કરી હતી. તેની સાથે લિસ્ટની ઘોષણાની સાથે એ વાત સ્પષ્ટ થઈ ચુકી છે કે અહીં મમતા બેનર્જીએ વિપક્ષી ગઠબંધન ઈન્ડી માટે કોઈ અવકાશ […]

શત્રુઘ્નસિંહાએ રામમંદિરને ગણાવ્યું ભાજપનું પબ્લિસિટી સ્ટંટ, કહ્યુ- હવે બસ 1 હજાર લોકો જઈ રહ્યા છે

નવી દિલ્હી: દેશભરમાં ચૂંટણી માહોલ ગરમ છે. 2024ની લોકસભાની ચૂંટણીની ઘોષણા થવાની છે. રાજકીય મેદાનમાં તમામ પાર્ટીઓએ પોતાના તેવર તીખા કરી દીધા છે. હવે ટીએમસીના સાંસદ શત્રુઘ્નસિંહાએ ભાજપને નિશાને લીધું છે. તેમણે પરોક્ષપણે રામમંદિરને ભાજપની ચૂંટણીલક્ષી પેંતરાબાજી ગણાવ્યું છે. શત્રુઘ્નસિંહાએ રામમંદિર દ્વારા ભાજપ પર નિશાન સાધતા કહ્યુ છે કે પહેલા દિવસે પાંચ લાખ લોકો અયોધ્યા […]

TMCના પૂર્વ નેતા શાહજહાં શેખની કસ્ટડી CBIને સોંપાઈ, હાઈકોર્ટે બંગાળ પોલીસને કર્યો નિર્દેશ

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં ચકચારી સંદેશખાલી પ્રકરણમાં ઝડપાયેલા મૂખ્ય આરોપી અને ટીએમસી નેતા શાહજહાં શેખની કસ્ટડી સીબીઆઈને સોંપવામાં આવી છે. શેખની સામે સંદેશખાલીમાં ખંડણી, જમીન પચાવી પાડવા અને યોનશોષણ સહિત અનેક ગુના નોંધાયેલા છે. કોલકતા હાઈકોર્ટે શેખની કસ્ટડી સીબીઆઈને સોંપવાનો આદેશકર્યો છે. મુખ્યન્યાયમૂર્તિ શિવગણનમએ કહ્યું કે, કેન્દ્રીય એજન્સી મામલો પોતાના હાથમાં લેશે. તેમણે બંગાળ પોલીસને શાહજહાં […]

રામમંદિર અપવિત્ર છે, હિંદુઓએ પૂજા ન કરવી જોઈએ:TMC ધારાસભ્ય રામેંદુસિંહા રૉયની બેફામ નિવેદનબાજી

નવી દિલ્હી:પશ્ચિમ બંગાળમાં સત્તારુઢ તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય રામેન્દુ સિંહા રોયના નિવેદનથી વિવાદ ઉભો થઈ ગયો છે. અહેવાલ છે કે તેમણે ઉત્તરપ્રદેશના અયોધ્યા ખાતે આવેલા રામમંદિરને અપવિત્ર ગણાવ્યું છે. તેની સાથે જ મંદિરને શો પીસ ગણાવ્યું છે. તેને લઈને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શુભેન્દુ અધિકારીએ નારાજગી વ્યક્ત કરી છે. કહેવામાં આવે છે કે તેઓ ધારાસભ્ય સામે […]

Lok Sabha Election 2024: પશ્ચિમ બંગાળનું રાજકીય સમીકરણ, શું છે જાતિ-ધર્મનું ગણિત?

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં આ વખતે પશ્ચિમ બંગાળની ધરતી પરથી રાજકારણની દિશા નક્કી થવાની છે. જ્યારથી રાજ્યમાં ભાજપનું ઉત્થાન થયું છે, બંગાળનું રાજકારણ પણ બદલાતું જોવા મળ્યું છે. એક તરફ લેફ્ટ નભલું પડયું છે, તો ભાજપ એટલું જ મજબૂત દેખાય રહ્યું છે. સ્થિતિ એવી બની ચુકી છે કે તૃણમૂલ કોંગ્રેસ સત્તામાં છે અને ભાજપ મુખ્ય […]

સંદેશખાલી કેસમાં સંડોવાયેલા શાહજહાં શેખ સામે TMCની કાર્યવાહી, છ વર્ષ માટે સસ્પેન્ડ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં સંદેશખાલી હિંસા કેસમાં ધરપકડ કરાયેલા તૃણમૂલ કોંગ્રેસના નેતા નેતા શાહજહાં શેખની મુશ્કેલીમાં વધારો થયો છે. ટીએમસીએ તેમને છ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યાં હતા. શાહજહાં શખ ઈડીના અધિકારીઓની ટીમ ઉપર થયેલા હુમલા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. પોલીસે કોલકતા હાઈકોર્ટના આદેશના પગલે તેની ધરપકડ કરી હતી. જે બાદ તેને બશીરહાટની અદાલતમાં […]

મહુઆ મોઈત્રાના એક્સ બોયફ્રેન્ડે શશી થરુરને ગણાવ્ચા હેવાન, કહ્યુ આ “નીચ” જેલમાં હોવા જોઈએ

નવી દિલ્હી: કેટલાક સમય પહેલા ચર્ચામાં રહેલા સુપ્રીમ કોર્ટના વકીલ જય અનંત દેહાદ્રાએ પૂર્વ કેન્દ્રીય મંત્રી શશી થરુરને લઈને સોશયલ મીડિયા પર ગંભીર દાવો કર્યો છે. તેમણે પોતાની પોસ્ટમાં કહ્યુ છે કે આ વ્યક્તિ બેહદ ઘૃણિત અને બિભત્સ છે. આ વ્યક્તિને જેલમાં હોવું જોઈએ. હકીકતમાં જય અનંત દેહાદ્રોઈએ કોઈ યુવતીની પોસ્ટને પોતાના એક્સ હેન્ડલ પર […]

સંદેશખાલી કેસ: શાહજહાં શેખને તાત્કાલિક એરેસ્ટ કરો, મમતા સરકારને હાઈકોર્ટનો ઠપકો

કોલકત્તા : પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં કોલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની સરકારને ઠપકો આપતા કહ્યું છે કે ટીએમસીના બાહુબલી નેતા શાહજહાં શેખની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ. મહત્વપૂર્ણ છે કે સંદેશખાલીની મહિલાઓનો આરોપ છે કે શાહજહાં શેખ અને તેના ગુર્ગા તેમનું શોષણ કરતા હતા અને બળજબરીથી જમીન હડપી લેતા હતા. શાહજહાં શેખના ઠેકાણાઓ પર પહોંચેલી ઈડીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code