ગુજરાતમાં એસટી નિગમ દ્વારા દિવાળી સુધીમાં 100 પ્રિમીયમ સહિત 1200 બસ ખરીદાશે
નવી બસ ખરીદવા માટે એસટી નિગમ રૂપિયા 400 કરોડનો ખર્ચ કરશે, કિલો મીટર પુરા થઈ ગયા હોય એવી જુની બસો સેવામાંથી રદ કરાશે, એસટી બસોમાં પ્રતિદિન સરેરાશ 27 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરે છે અમદાવાદઃ રાજ્યમાં એસટી બસોમાં પ્રવાસીઓની સંખ્યા રોજબરોજ વધી રહી છે. તેમજ કેટલીક એસટી બસોના કિલોમીટર પુરા થતાં જર્જરિત બસો સેવામાંથી પરત ખેંચવામાં […]