1. Home
  2. Tag "Today"

આજે તુલસી પૂજન દિવસ, જાણો તુલસી પૂજાનું વિશેષ મહત્વ

આજે સમગ્ર દુનિયામાં જ્યાં પણ સનાતનીઓ વસવાટ કરે છે તેઓ તુલસી પુજન દિવસની ઉજવણી કરી રહ્યાં છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખુબજ પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે. તુલસીને માતા લક્ષ્મીજીનું સ્વરુપ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે, જે ઘરમાં તુલસીનો છોડ છે તે ઘરમાં હંમેશા સુખ-સમૃદ્ધિ રહે છે. આવા ઘરમાં રહેતા લોકોના જીવનમાં […]

અમદાવાદમાં આજે ગણેશ વિસર્જન, 57 કૂંડ તૈયાર કરાયા, પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવાશે,

અમદાવાદઃ ગણેશ વિસર્જનને લઈને શહેર પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેમાં 4 હજારથી વધુ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ખાસ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ચાંપતી નજર રાખશે. SRP અને રેપિડ એક્શનની ફોર્સ પણ તૈનાત કરવામાં આવશે. આજે દિવસ દરમિયાન ગણેશ વિસર્જન થવાનું છે ત્યારે ગણેશ વિસર્જનમાં કોઈ વિઘ્ન ના આવે તે માટે પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી […]

રથયાત્રાઃ સરસપુરમાં આજે બે લાખથી વધુ ભક્તો ભોજન લેશે, રૂમભરીને બુંદી-ફુલવડીનો પ્રસાદ તૈયાર

અમદાવાદઃ શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને અનેરો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં ભગવાનના મોસાળ સરસપુરમાં તો ભાણેજને આવકારવા માટે સરસપુરવાસીઓ થનગની રહ્યા છે. અને રથયાત્રામાં જોડાયેલા બે લાખથી વધુ ભાવિકો માટે ભોજન માટે 14 રસોડાઓમાં રસોઈ બનાવવાનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. કોરોના મહામારીના બે વર્ષ બાદ આ વર્ષે આજે અષાઢી બીજના દિને ભગવાન […]

આજે પૃથ્વી સૂર્યની સૌથી નજીક, વર્ષમાં એકવાર પેરિહેલિયનની સ્થિતિ સર્જાય છે

દિલ્હીઃ આજે 4 જાન્યુઆરી, 2022ના રોજ પૃથ્વી સૂર્યની આસપાસ લંબગોળ માર્ગમાં ફરતી વર્ષના સૌથી નજીકના બિંદુએ હશે. મંગળવારે બપોરે બંને વચ્ચેનું આ અંતર ઘટીને 14.71 કરોડ કિમી થયું હોવાનું જાણવા મળે છે. વર્ષમાં એકવાર પૃથ્વી સૂર્યની સૌથી નજીક આવે છે, ખગોળશાસ્ત્રમાં તેને પેરિહેલિયન કહે છે. સામાન્ય રીતે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સરેરાશ અંતર 14.96 કરોડ […]

ગુજરાતઃ 8500થી વધારે ગ્રામ પંચાયતમાં ઉમેદવારોના ભાવીનો આજે ફેંસલો

અમદાવાદઃ ગુજરાતમાં ગઈકાલે 8500થી વધારે ગ્રામ પંચાયતના સરપંચ અને વોર્ડ સભ્યોની ચૂંટણી માટે રવિવારે મતદાન થયું હતું. લગભગ 74.70 ટકા જેટલું ઉંચુ મતદાન થયું હતું. જ્યારે પાંચ ગ્રામ પંચાયતમાં વિવિધ કારણોસર ચૂંટણી રદ કરવામાં આવી હતી. આ ગ્રામ પંચાયતોમાં આજે મતદાન થયું હતું. આવતીકાલે મંગળવારે સવારે મતગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં 8500થી વધારે ગ્રામ પંચાયતમાં […]

આજે પુષ્ય નક્ષત્ર, ચોપડાં, સોના-ચાંદી અને વાહનો ખરીદવા માટેનો શ્રેષ્ઠ યોગ

અમદાવાદઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે બજારોમાં પણ ઘરાકી જોવા મળી રહી છે. આવતી કાલે 28મી ઓક્ટોબરને ગુરુવારના રોજ દિવાળી પહેલાં આવતો ગુરુ પુષ્ય નક્ષત્રનો યોગ બની રહ્યો છે. દિવાળીનાં શુભ તહેવારમાં આ વર્ષે તિથિના ક્ષયને કારણે બે તિથિ એક જ દિવસે હોવાની સ્થિતિ સર્જાઈ છે. આ વર્ષે દિવાળીના મહાપર્વમાં અગિયારસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code