કેન્દ્રના પેકેજથી કોઈ ફાયદો નહીં થાય: ટૂર-ટ્રાવેલ્સ ઓપરેટરોનો મત
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે નિયંત્રણો હળવા કર્યા છે. તેથી તમામ રોજગાર-ધંધા રાબેતા મુજબ થયા છે. કોરોના કાળમાં સૌથી વધુ ટ્રાવેલ્સ ઉદ્યોગને સહન કરવું પડ્યું છે. કેન્દ્ર સરકારે ટ્રાવેલ્સ ઉદ્યોગ માટે રાહત પેકેજ તો જાહેર કર્યું છે. જેમાં ટ્રાવેલ્સ ઓપરેટરને 10 લાખ રૂપિયા લોન આપવાની જાહેરાત કરી હતી. પરંતુ લોન એવા ઓપરેટરોને […]