1. Home
  2. Tag "tourist places"

જમ્મુ-કાશ્મીરઃ સરકારે 48 પર્યટન સ્થળો બંધ કર્યા

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામ નજીક બૈસરન ઘાસના મેદાનમાં 22મી એપ્રિલે પ્રવાસીઓ પર થયેલા ભયાનક આતંકી હુમલા બાદ રાજ્ય સરકારે મંગળવારે મોટો નિર્ણય લીધો છે. જે મુજબ, કાશ્મીર વેલીમાં 48 પર્યટન સ્થળો પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. આતંકવાદીઓના ગોળીબારમાં એક નેપાળી નાગરિક અને એક સ્થાનિક નાગરિક સહિત 25 પ્રવાસીઓ માર્યા ગયા હતા. […]

કચ્છના ધોરડો સહિતના પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓ ઉમટી પડ્યાં

ઉત્તરાણના પર્વ પહેલા જ ધોરડો ટેન્ટસિટી-રિસોર્ટ સહિત તમામ હોટલો હાઉસફુલ ધોરડો, ધોળાવીરા પ્રાગમહેલ, છતરડી, માંડવી, માતાના મઢ, હાજીપીર, નારાયણ સરોવર, કોટેશ્વર વગેરે સ્થળોએ પ્રવાસીઓની ભારે ભીડ, ભૂજઃ હાલ ઉત્તરાણની રજાઓને લીધે કચ્છમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. તમામ પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. વૈશ્વિક સ્તરે ચમકેલા ધોરડોના સફેદ રણમાં રણોત્સવ ચાલી રહ્યો […]

જન્માષ્ટમીની રજાઓમાં પ્રવાસન સ્થળો પ્રવાસીઓથી ઊભરાશે, બુકિંગ માટે ધસારો

ગોવા સહિતના બીચ તેમજ હિલ સ્ટેશન જવાનો પ્રવાસીઓમાં ક્રેઝ, ટ્રાવેલ્સ એજન્સીઓએ ટૂર પેકેજ જાહેર કર્યા, ગુજરાતીઓ સૌથી વધુ ફરવાના શોખીન અમદાવાદઃ વાર-તહેવાર અને જાહેર રજાઓમાં ગુજરાતીઓ ફરવા માટેનો અગાઉથી પ્લાન બનાવી દેતા હોય છે. દેશમાં અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાતના લોકો હરવા-ફરવાના સૌથી વધુ શોખીન ગણાય છે. જન્માષ્ટમીના પર્વને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે 5 […]

ગુજરાતઃ ઉનાળુ વેકેશનમાં પ્રસિદ્ધ પ્રવાસન સ્થળોની 1.35 કરોડથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી

દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરું આકર્ષણ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વિશ્વસ્તરે લઇ જવા તેમજ પ્રવાસીઓના અનુભવને અભૂતપૂર્વ બનાવવા માટે વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. પરિણામે, ઉત્તરોતર બહોળી સંખ્યામાં પ્રવાસીઓ રાજ્યના અનેરા સોંદર્ય અને વિવિધતાને માણવા માટે પહોંચી રહ્યાં છે. આ વર્ષે ઉનાળા વેકેશનના સમયગાળા દરમિયાન, 1 […]

ગુજરાતઃ 5 વર્ષમાં પ્રવાસન સ્થળોની મુલાકાતે આવેલા પ્રવાસીઓની સંખ્યામાં 168 ટકાનો વધારો

અમદાવાદઃ કેન્દ્રીય પ્રવાસન અને સાંસ્કૃતિક બાબતોના મંત્રી જી.કિશન રેડ્ડી ગુજરાત મુલાકાતે છે ત્યારે અમદાવાદમાં કેન્દ્રીય મંત્રીની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ ગુજરાતમાં પ્રવાસન અને સાંસ્કૃતિક વિભાગના કાર્યરત પ્રોજેક્ટ્સની વિગતો મેળવી હતી અને આગામી સમયમાં ભારત સરકાર તરફથી પૂરતો સહયોગ આપવામાં આવશે, તેવી ખાતરી આપી […]

ગુજરાતના ધાર્મિક અને પ્રવાસન સ્થળોની ઓગસ્ટ મહિનામાં 20 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત

અમદાવાદઃ ગુજરાતમાં પવિત્ર શ્રાવણ મહિનામાં વિવિધ તહેવારોમાં  પ્રવાસન સ્થળો ઉપર પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં 600 ટકાનો વધારો થયો છે. વિવિધ ધાર્મિક સ્થળો તથા પ્રવાસનસ્થળોનો ચાલુ મહિને 20 લાખથી વધારે લોકોએ રજાનો આનંદ માણ્યો હતો. સૌરાષ્ટમાં સાતમ-આઠમના લોકમેળામાં પણ લાકોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. સુત્રોના જણાવ્યા અનુસાર […]

આ સ્થળો પર ફરવા જતા પહેલા ધ્યાન રાખજો,કેમ કે આ છે વિશ્વના સૌથી ભયંકર ટૂરિસ્ટ પ્લેસ

જે લોકોને ફરવાનું વધારે ગમતું હોય છે તે લોકોને તે વિશ્વના કોઈ પણ ખૂણામાં ફેરવો, તેમને તો મજા જ આવતી હોય છે. પણ ક્યારેક જાણ્યા જોયા વગર કેટલાક સ્થળે ફરવામાં આવે તો તે જાનલેવા અથવા અતિજોખમી પણ સાબિત થતું હોય છે. આવામાં જો વાત કરવામાં આવે વિશ્વની કેટલીક એવી જગ્યાઓ વિશે કે જ્યાં કોઈ ફરવા […]

ભીડભાડ વાળી જગ્યાએથી દૂર શાંત જગ્યા પર ફરવા જવાનું વિચારી રહ્યા છો ? તો દિલ્હીની આ જગ્યાઓ છે તમારા માટે બેસ્ટ

શાંત સ્થળો પર ફરવા જવાનું વિચારી રહ્યા છો ? તો દિલ્હીના આ સ્થળોની લો મુલાકાત જ્યાં તમને શાંતિ અને સારું અનુભવશો આજકાલનું જીવન ભાગ-દોડથી ભરેલું છે.જેના કારણે ઘણા લોકો એવી ટ્રિપ્સ પણ પ્લાન કરે છે જ્યાં તેઓ એકાંતમાં શાંતિની થોડી ક્ષણો વિતાવી શકે.તો ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે શાંતિ અનુભવશો.જો વાત કરવામાં આવે […]

પાડોશી દેશ શ્રીલંકાના આ સુંદર સ્થળો,જે તમને મન મોહિત કરી દેશે

ફરવા અને જોવા લાયક પાડોશી દેશના આ સ્થળો સુંદર દ્રશ્યો મનને મોહિત કરી દેશે એક નજર નાખો આ સ્થળો પર ભારતનો પાડોશી દેશ શ્રીલંકા જેનો ઇતિહાસ રામાયણકાળ સાથે જોડાયેલો છે તેને આપણે રાવણનો દેશ તરીકે ઓળખીએ છીએ.એ સમયે લંકાપતિ રાવણનું રાજ્ય આ સ્થળે હતું.શ્રીલંકાનું જૂનું નામ લંકા હતું,પરંતુ બાદમાં શ્રી શબ્દ ઉમેરવામાં આવ્યો. દક્ષિણ એશિયામાં […]

ભારતની આ જગ્યાને માનવામાં આવે છે પાતાલ લોક,આ વિસ્તાર સાથે જોડાયેલા આવા અનેક તથ્યો છે, જે જાણીને તમને નવાઈ લાગશે !

અત્યાર સુધી ફક્ત પાતાલ લોકની વાર્તાઓ જ સાંભળી હશે પરંતુ તમે ધરતી પર પણ પાતાલ લોકના કરી શકો છો દર્શન આ વિસ્તાર સાથે જોડાયેલા કેટલાક હેરાન કરનાર તથ્યો તમે સ્વર્ગ લોક, નરક લોક અને પાતાલ લોક વિશેની ઘણી વાર્તાઓ સાંભળી હશે, પરંતુ વાસ્તવમાં જો તમારે તેને જોવી હોય તો તમારે મધ્યપ્રદેશ જવું પડશે.મધ્ય પ્રદેશના છિંદવાડાથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code