સાપુતારામાં કોરોનાને પગલે પ્રવાસીઓ ઘટતા વેપારીઓ આર્થિક મુશ્કેલીમાં મુકાયાં
ડાંગઃ ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતા તેના લીધે પ્રવાસ શોખિનોએ પર્યટન સ્થળોએ ફરવા જવાનું માંડી વાળ્યુ છે. પ્રવાસીઓથી ધમધમતા ગિરિમથક સાપુતારામાં હાલનાં તબક્કે સન્નાટો વ્યાપી જવા પામ્યો છે. છેલ્લા એક વર્ષથી ખોટ ભોગવતા નાના-મોટા વેપારીઓ હવે કોરોનાની બીજી લહેરમાં વેપાર ધંધા બંધ કરવાની તૈયારી સાથે લાચાર બની ગયા છે. રાજ્યમાં કોરોનાની બીજી લહેર માનવ […]