બજાણા અભ્યારણ્યમાં ઘૂડસર, કાળીયાર, ચિંકારાને નિહાળવા માટે ગરમીને લીધે પ્રવાસીઓ આવતા નથી
અમદાવાદઃ ઉનાળાના વેકેશનને લીધે રાજ્યના તમામ પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. જેમાં હિલ સ્ટેશન અને દરિયાઈ બીચ પર સૌથી વધુ પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે. જ્યારે રણ વિસ્તારમાં આવેલી ઘૂડસર અભ્યારણ્યમાં તે એવી સ્થિતિ છે. કે એક પણ પ્રવાસી આવ્યા નથી. રણ વિસ્તારમાં ઉનાળામાં તાપમાન ખૂબ વધતું હોય છે. એમાયે આ […]