1. Home
  2. Tag "Tourists"

નદીમાં તરતી જોવા મળી મહાકાય માછલી,જેને જોઈને પ્રવાસીઓ રહી ગયા દંગ

નદીમાં તરતી જોવા મળી મહાકાય માછલી જોઇને પ્રવાસીઓ પણ રહી ગયા દંગ આ વીડિયો અમેરિકાના ફ્લોરિડાનો છે જ્યારે પણ કોઈ નદીની વાત થાય છે ત્યારે લોકો તેની સ્વચ્છતાની વાત ચોક્કસ કરે છે.અવારનવાર સાંભળવા મળે છે કે ઘણી નદીઓ એવી છે જે ખૂબ જ ગંદી છે.પરંતુ કેટલાક એવા પણ છે જે પોતાની સ્વચ્છતાના કારણે હેડલાઇન્સમાં રહે […]

કચ્છના સફેદ રણનો નજારો માણવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં

ભૂજઃ નાતાલની રજાઓમાં કચ્છમાં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટ્યું હતુ. જેમાં ઘોરડો ખાતે આવેલા સફેદ રણનો નજારો નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા. વિશ્વવિખ્યાત સફેદ રણની મોજ માણવા પ્રવાસીઓનાં ધાડાંનાં ધાડાં ઉતરી પડતાં રહેઠાણનાં તમામ સ્થળો હાઉસફુલ થઇ ગયાં હતા. પ્રવાસીઓના પ્રવાહથી ધોરડોના નાના-મોટા ધંધાર્થીઓને પણ ઘરાકીનો તડાકો પડતાં ચહેરા ખીલી’ ઊઠયા હતા. દેશના અન્ય રાજ્યોમાંથી આવેલા […]

યાત્રાધામ સોમનાથ, સાસણગીર અને દીવમાં પ્રવાસીઓ ઉમટ્યાં,

વેરાવળઃ રાજ્યના સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરમાં નાતાલની રજાઓ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.  દર વર્ષે નાતાલા-થર્ટી ફસ્ટના મિની વેકેશન માણવા માટે આંતરરાજય તથા અન્ય રાજયોના મોટી સંખ્યાંમાં પ્રવાસીઓ સોમનાથ, સાસણ અને દિવ આવતા હોય છે. યાત્રાઘામ સોમનાથમાં નાતાલના દિવસથી લઇ નવા વર્ષના પ્રારંભ સુધી  સતત પ્રવાસીઓનો ટ્રાફીક જોવા મળ્યો છે. બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ […]

પશ્ચિમ બંગાળઃ ઓમિક્રોન સંક્રમણ વિદેશથી ફ્લાઈટમાં આવેલા પ્રવાસીઓના કારણે ફેલાયોનો મમતા બેનર્જીનો આક્ષેપ

દિલ્હીઃ દેશમાં ઓમિક્રોનના સંકટ વચ્ચે કોરોનાના કેસોમાં રેકેટ ગતિએ વધારો થયો છે. દિલ્હી અને મુંબઈમાં મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. દરમિયાન, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકોને કોરોના નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે કેન્દ્રએ એવા દેશોની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવો જોઈએ જ્યાં […]

યુપીઃ- પ્રવાસીઓમાં પણ ઓમિક્રોનનો ભય – નવાવર્ષમાં 200 જેટલી બસના ઓર્ડર કેન્સલ થતા ટૂરિસ્ટ ઓપરેટરો ચિંતિત

ઉત્તરપ્રદેશમાં પ્રવાસીઓ બૂકિંગ કરાવી રહ્યા છે કેન્સલ ઓનિક્રોનનો ભય હવે પ્રવાસીઓમાં પણ લખનૌઃ સમગ્ર દેશભરમાં કોરોનાનો કહેર ફરીથી વર્તાઈ રહ્યો છે ત્યારે કોરોનાના નવા વેરિએન્ટના કારણે લોકોમાં ભયનો માગોલ દેખાઈ રહ્યો છે, આ મામલે જો યુપીની વાત કરવામાં આવે તો પરિવહનના ઘંઘા સાથે સંકળાયેલા લોકો પર તેની માઠી અસર પડતી જોઈ શકાય છે કારણ કે […]

જામનગરઃ પિરોટન ટાપુ ઉપર હવે ચાર વર્ષ બાદ પ્રવાસીઓ ઉપરનો પ્રતિબંધ હટાવાયો

અમદાવાદઃ ગુજરાતમાં ફરવા લાયક મનતા જામનગરના પીરોટન ટાપુ ઉપર પ્રવાસીઓને લઈને ચાર વર્ષને પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આખરે આ પીરોટન ટાપુ પરનો પ્રતિબંધ હટાવી દેવાયો છે. આમ પ્રકૃતિ પ્રેમીઓ માટે ચાર વર્ષ બાદ હવે આ ટાપુ પર જઈ શકશે. જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઇ સીમાએ આવેલો અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં કુલ 9 દરિયાઇ ટાપુ […]

ગુજરાતથી મુંબઈ જતાં પ્રવાસીઓને RTPCR રિપોર્ટ ફરજિયાતથી પ્રવાસીઓમાં કચવાટ

અમદાવાદઃ  કારાનાના એમીક્રોન વાયરસ ની દહેશતના પગલે મહારાષ્ટ્ર સરકારે રાતોરાત ફરજિયાત આર ટી સી આર નેગેટિવ રિપોર્ટનો નિર્ણય લેતા પેસેન્જરો અને ટ્રાવેલ એજન્ટો માં દોડધામ મચી ગઇ હતી. બુધવારે સાંજે આ પરિપત્ર જાહેર થયા બાદ મહારાષ્ટ્ર સરકાર દ્વારા એક દિવસની મુદત લંબાવી દેવાતા શુક્રવારથી ગુજરાતમાંથી  મુંબઈ જતાં પ્રવાસીઓને  આર ટી પી સી આર નેગેટિવ રિપોર્ટ […]

ગુજરાતઃ બે દિવસમાં વિદેશથી 220થી વધારે પ્રવાસીઓનું આગમન

અમદાવાદઃ આફ્રિકન દેશમાં કોરોનાનો નવો વેરિએન્ટ મળી આવતા દુનિયાભરમાં ભયનો માહોલ ફેલાયો છે. ભારત સરકારે પણ અગમચેતીના પગલા ઉઠાવ્યાં છે. વિદેશની આવતા તમામ પ્રવાસીઓનો એરપોર્ટ ઉપર ફરજીયાત કોરોના ટેસ્ચ કરવામાં આવે છે. દરમિયાન હાઈરિક્સ જાહેર કરાયેલા દક્ષિણ આફ્રિકા અને યુ.કે સહિતના દેશોમાંથી બે દિવસમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને કચ્છ એમ ચાર જિલ્લામાં 220 જેટલા પ્રવાસીઓ […]

કોરોના મહામારીઃ રાજકોટમાં વિદેશથી આવેલા 51 પ્રવાસીઓનું ટેસ્ટીંગ કરાશે

અમદાવાદઃ કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોનને પગલે સમગ્ર દેશમાં ભયનો માહોલ ઉભો થયો છે. ગુજરાત સરકારે નવા વેરિયેન્ટને પગલે એરપોર્ટ ઉપર વિદેશથી આવતા પ્રવાસીઓનું કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન રાજકોટમાં મહાનગરપાલિકાએ વિદેશથી આવેલા 51 પ્રવાસીને ટ્રેક કરવામાં આવી રહ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને 51 પ્રવાસીઓની યાદી મોકલવામાં આવી […]

મધ્ય ગુજરાત: અભયારણ્યોની મુલાકાત લેતા પ્રવાસીઓને મળશે વીમા કવચ

અમદાવાદઃ ગુજરાતમાં સાસણગીર અભયારણ્ય, જેસોર રીંછ અભયારણ સહિતના અભયારણ્યો આવેલા છે. જ્યાં દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. દરમિયાન મધ્ય ગુજરાતમાં પંચમહાલના જાંબુઘોડા વન્યજીવ અભયારણ્ય અને દાહોદના રતનમહાલ સ્લોથ રીંછના અભયારણ્યની મુલાકાત લેતી વખતે પ્રવાસીઓને વીમા કવચ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસર એચ.ડી. રાઉલના જણાવ્યા અનુસાર આ વીમો સરકાર દ્વારા નહીં પરંતુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code