GSTના સપ્ટેમ્બરના રિટર્નમાં ક્રેડિટના મુદ્દે જાહેરાત બાદ પરિપત્ર ન કરાતા વેપારીઓ પરેશાન
અમદાવાદઃ રાજ્યમાં જીએસટીના રિટર્ન ક્રેડિટના મુદ્દે સરકારે જાહેરાત બાદ પણ હજપ સુધી પરિપત્ર ન કરતા વેપારીઓ મુંઝવણ અનુભવી રહ્યા છે. જે વેપારીઓએ જીએસટીની ક્રેડિટ લેવાની રહી ગઈ હોય તેવા કિસ્સામાં સપ્ટેમ્બરમાં ભરવાના થતાં રિટર્નમાં તેનો ઉલ્લેખ કરવાનો હોય છે. જે અંગેની કેન્દ્ર સરકાર દ્વારા મુદત વધારવાની જાહેરાત કરવામાં આવી હોવા છતાં સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં […]