વેપારીઓને 30 જૂન સુધીમાં વેક્સિન લેવી ફરજિયાત પણ પૂરતો જથ્થો નથીઃ વેપારીઓ ચિંતિત
અમદાવાદઃ રાજ્ય સરકારે કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે સુપરસ્પ્રેડરની કેટગરીમાં આવતા વેપારીઓ, ફેરિયા, નોકરિયાત અને શ્રમિક વર્ગને 30 જૂન સુધી ફરજિયાત વેક્સિન લેવા માટે સૂચના આપી છે. તેવામાં કોઈ વેપારી કે તેના સ્ટાફે વેક્સિન લીધી નહીં હોય તો તેને વેપાર કરવાની મંજૂરી નહીં મળે, સાથે તેને દુકાન બંધ જ રાખવી પડશે. આની સામે વેક્સિનનો […]