1. Home
  2. Tag "train"

નવી દિલ્હી જતી વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં અરાજકતા સર્જાઈ

પટનાથી નવી દિલ્હી જતી વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઈટાવાના જસવંતનગર અને બલરાઈ સ્ટેશન વચ્ચે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ચાલતી ટ્રેન પર પથ્થરમારાના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ટ્રેન પર પથ્થરમારો કર્યા બાદ પણ ડ્રાઈવરે ટ્રેન રોકી ન હતી. પથ્થરમારાને કારણે સી વન કોચનો કાચ તૂટી ગયો […]

મહાકુંભ જતી ટ્રેનના દરવાજા ન ખુલતા શ્રદ્ધાળુઓમાં રોષ, કોચના કાચ ફોડાયાં

ભોપાલઃ મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના હરપાલપુર સ્ટેશન પર ટ્રેનનો ગેટ ન ખુલવાને કારણે મુસાફરોએ કોચ પર પથ્થરમારો કર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મૌની અમાવસ્યાને લઈને ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. આવી સ્થિતિમાં, જ્યારે ટ્રેન ઝાંસીથી રવાના થઈ અને હરપાલપુરના રેલ્વે પ્લેટફોર્મ પર પહોંચી, ત્યારે ટ્રેનના દરવાજા ખુલતા ન […]

દિલ્હીઃ ટ્રેનમાં મહિલા કર્મચારીની લૂંટના ઈરાદે હત્યા, પોલીસે તપાસ શરૂ કરી

નવી દિલ્હીઃ દિલ્હીથી આગ્રા જતી આંધ્રપ્રદેશ એક્સપ્રેસના જનરલ કોચના ટોઇલેટમાંથી એક મહિલા રેલવે કર્મચારીનો મૃતદેહ મળી આવ્યો હતો. કંટ્રોલ રૂમ તરફથી માહિતી મળતાં, RPF ટીમે મથુરા ખાતે ટ્રેન રોકી, મૃતદેહને નીચે ઉતાર્યો અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મહિલાના પુત્રની ફરિયાદ પર જીઆરપી પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. હરિયાણાના સોનીપત જિલ્લાના મોહના […]

વલસાડમાં વિવિધ ટ્રેનના નવા સ્ટોપેજ તથા જરૂરી માળખાકીય સુવિધાઓ અંગે રેલવે મંત્રીને કરાઈ રજૂઆત

અમદાવાદઃ લોકસભાના દંડક અને વલસાડ/ડાંગના સાંસદ ધવલ પટેલે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને વલસાડ જિલ્લામાં વિવિધ ટ્રેનના નવા સ્ટોપેજ તેમજ જરૂરી માળખાકીય સુવિધાઓ અંગે કરી લેખીત રજૂઆત વલસાડ જિલ્લામાં વિવિધ રેલવે સ્ટેશનો ઉપર પેસેન્જરોના હિતમાં વિવિધ ટ્રેનોના સ્ટોપેજ તેમજ જિલ્લાના તમામ રેલવે સ્ટેશન પર જરૂરી સુવિધાઓ અંગેની મળી રહેલી સતત રજૂઆતોની સાંસદ ધવલ પટેલે નોંધ […]

બાબા સિદ્દીકી મર્ડરઃ શૂટર શિવકુમારે હત્યા બાદ કુર્લાથી પકડી હતી ટ્રેન, રસ્તામાં ફેંકી દીધો મોબાઈલ

મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં કથિત મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમ 12 ઓક્ટોબરે ગુનો આચર્યા બાદ 20 મિનિટ સુધી ઘટનાસ્થળે હાજર રહ્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે, ગૌતમ કપડાં બદલીને ઘટનાસ્થળે પાછો ફર્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે, “તેણે તેનું શર્ટ, પિસ્તોલ અને આધાર કાર્ડ મુકેલી બેગ સ્થળ પર ફેંકી દીધી […]

ટ્રેનને ઉથલાવી દેવાનું કાવતરું નિષ્ફળ જશ, રેલવે આ હાઈટેક ટેક્નોલોજીથી સુરક્ષા પૂરી પાડશે

નવી દિલ્હીઃ રેલવે ટ્રેક પર ભારે ચીજવસ્તુઓ અને સિલિન્ડરો મૂકીને ટ્રેનો ઉથલાવી દેવાના કાવતરાને જોતા હવે રેલવે હાઈટેક ટેક્નોલોજીથી ટ્રેનોની સુરક્ષા કરશે. સ્પીડ વિઝન કેમેરા ટ્રેનના લોકોમોટિવ (એન્જિન)ની આગળ અને ગાર્ડ કેબિનની પાછળ લગાવવામાં આવશે. આ સાથે, લોકોમોટિવ પાઇલોટ્સ ટ્રેક પર પડેલી વસ્તુને દૂરથી જોઈ શકશે અને તેનું રેકોર્ડિંગ પણ થશે, જે ગુનેગારોને પકડવામાં તપાસ […]

બાંગ્લાદેશમાં બે નહીં પરંતુ ત્રણ પાટા ઉપર દોડે છે ટ્રેનો

અહીં માત્ર મીટર અને બ્રોડગેજમાં જ ટ્રેનો ચલાવવામાં આવતી હતી એક જ ટ્રેક પર બે અલગ-અલગ ગેજની ટ્રેનો દોડાવાય છે નવી દિલ્હીઃ ભારત સહિત સમગ્ર દુનિયામાં ટ્રેન બે પાટા ઉપર દોડે છે. પરંતુ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં બે નહીં પરંતુ 3 પાટા ઉપર ટ્રેન દોડે છે. કોઈપણ દેશમાં, ત્યાંના લોકો માટે ટ્રેન મુખ્ય સ્ત્રોત છે. જ્યાં […]

બિહારઃ હોળી સ્પેશિયલ ટ્રેનના એસી કોચમાં આગ, સદનસીબે મોટી દૂર્ઘટના ટળી

પટણાઃ બિહારના ભોજપુરમાં હોળી સ્પેશિયલ ટ્રેન (01410)ના એસી કોચ (M-9)માં અચાનક આગ ફાટી નીકળી હતી. ટ્રેનની સ્પીડ ઓછી હોવાને કારણે કેટલાક મુસાફરોએ ટ્રેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ દૂર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જો કે, રેલવેનો દાવો છે કે, જે એસી કોચમાં આગ લાગી તેમાં કોઈ મુસાફરો નહોતા. દાનાપુરથી લોકમાન્ય તિલક (મુંબઈ) જતી […]

દિલ્હીમાં ઝાખીરા ફ્લાયઓવર પાસે માલગાડીના 10 ડબા પાટા પરથી ઉતર્યા, રેલ વ્યવહારને એસર

દિલ્હીઃ દિલ્હીમાં ઝાખીરા ફ્લાયઓવર પાસે માલગાડીના 10 ડબા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સહિતની રેલવેની ટીમ તથા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. માલગાડીના ડબ્બા ટ્રેક ઉપરથી ઉતરી પડતા ટ્રેન વ્યવહારને અસર […]

ટ્રેનમાં વિના ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી દંડને બદલે લાંચ લેતા ટીસીને ACBએ ઝડપી લીધો

અમદાવાદઃ ટ્રેનોમાં ટિકિટ વિના મુસાફરી કરતા લોકોને પકડીને દંડ વસુલવામાં આવતો હોય છે. રોજબરોજ અનેક પ્રવાસીઓ વિના ટિકિટે મુસાફરી કરતા પકડાતા હોય છે. ટ્રેનોમાં ટિકિટ ચેકરો દ્વારા સમયાંતરે ચેકિંગ કરવામાં આવતું હોય છે. જેમાં એક ટિકિટ ચેકર યાને ટીસી ટિકિટ વિના પ્રવાસ કરી રહેલા પ્રવાસી પાસેથી દંડની બદલે લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી લીધા હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code