ઓખા-હાવડા અને પોરબંદર-હાવડાનો રૂટ્સ લંબાવાયો, 2022થી બન્ને ટ્રેનો શાલીમાર સુધી દોડશે
અમદાવાદઃ ઓખા-હાવડા અને પોરંબંદર હાવડા ટ્રેન વર્ષોથી દોડી રહી છે. પરંતુ હવે આ ટ્રેનો હાવડાને બદલે શાલીમાર જશે એટલે બન્ને ટ્રેનો ઓખા-શાલીમાર અને પોરંબંદર – શાલીમાર રૂટ્સ તરીકે ઓળખાશે જાન્યુઆરી 2022 થી હાવડાને બદલે શાલીમાર સ્ટેશનથી દોડાવાશે. આ બંને ટ્રેનોને સંતરાંગાક્ષી સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ બંને ટ્રેનો ઓખા/પોરબંદરથી શાલીમાર સ્ટેશન જશે […]