1. Home
  2. Tag "train"

બિહારઃ રેલવે સ્ટેશન ઉપર પડેલી ખાલી ટ્રેનમાં લાગી આગ, મોટી દૂર્ઘટના ટળી

પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પાણીનો મારો ચલાવીને આગ ઉપર મેળવ્યો કાબુ આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી નવી દિલ્હીઃ બિહારના એક રેલવે સ્ટેશન ઉપર ખાલી પડેલી એક ટ્રેનમાં અચાનક આગ લાગી હતી અને ગણતરીની મીનિટોમાં આગની લપેટમાં પાંચ જેટલા ડબ્બા આવી ગયા હતા. આ બનાવને પગલે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે […]

હરિયાણાઃ સેલ્ફીના ચક્કરમાં ચાર યુવાનોના ટ્રેનની અડફેટે મોત

નવી દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં મોબાઈલ ફોન લોકોની જરૂરિયાત બની ચુક્યો છે પરંતુ કેટલીક વાર આ મોબાઈલ જ મુશ્કેલીમાં વધારો કરતો હોવાની ઘટનાઓ બને છે. મોબાઈલ ફોનમાં સેલ્ફી લેવાની ગેલછામાં અનેક લોકોએ અત્યાર સુધીમાં જીવન ગુમાવ્યાં છે. દરમિયાન હરિયાણાના ગુરુગ્રામમાં સેલ્ફી લેવાના ચક્કરમાં ચાર યુવાનોના ટ્રેનની અડફેટે મોત થયા હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. […]

વડોદરાઃ પશ્વિ રેલવે દ્વારા ટ્રેનના એન્જિનમાં ડ્રાઈવરના કેબીનની અંદર-બહાર કેમેરા લગાવાશે

અમદાવાદઃ પશ્ચિમ રેલવે દ્વારા રેલવે એન્જિનમાં ડ્રાઈવરના કેબીનની અંદર અને બહાર નાઈટ વિઝન કેમેરા લગાવવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. પ્રાથમિક તબક્કે 18 એન્જિનમાં કેમેરા લગાવવામાં આવ્યા છે. આ પ્રોજેકટની સફળતા બાદ દેશભરના રેલવે એન્જિનોમાં નાઇટ વિઝન કેમેરા લગાવવામાં આવશે. વડોદરા લોકોશેડના અધિકારી પ્રદિપ મીનાએ જણાવ્યું હતું કે, પશ્ચિમ રેલવેના ઇલેક્ટ્રિક લોકોમોટિવમાં લગાવાઈ […]

મથુરા નજીક માલગાડીના 15 ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા, ટ્રેન વ્યવહારને અસર

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં ટ્રેનના ડબ્બા પાટા ઉપરથી ઉતરી જવાની ઘટના હજું ભુલાઈ નથી. હવે નોર્થ સેન્ટ્રલ રેલવેના આગરા ડિવીઝનમાં મથુરા-પલવલ રૂટ ઉપર એક માલગાડીના કેટલાક ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા હતા. જેના કારણે આગરા-દિલ્હી રેલ વ્યવહારને અસર થઈ હતી. માલગાડી પાટા ઉપરથી ઉતરી જવાથી 10થી વધારે ટ્રેનને ડાઈવર્ટ કરવામાં આવી હોવાનું જામવા મળે છે. […]

ટ્રેનમાં હવે રાતના મોટા અવાજે મોબાઈલમાં ગીત નહીં સાંભળી શકાય

દિલ્હીઃ દેશમાં પરિવહન માટે સમગ્ર દેશમાં રેલવે લાઈન પાથવામાં આવી છે અને જેમાં દરરોજ લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ટ્રેનમાં મુસાફરી કરે છે. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા યાત્રિકોની રાતની ઊંઘ હવે ખરાબ નહીં થાય. મુસાફરી દરમિયાન આજુબાજુમાં કોઈપણ સહયાત્રી મોબાઈલ ફોન પર મોટા અવાજમાં વાત નહીં કરી શકે અને મોટા અવાજે મ્યુઝિક પણ નહીં સાંભળી શકે. મુસાફરોની […]

બિહારઃ કોરોના દર્દીઓના આઈસોલેશન માટે તૈયાર કરાયેલી ટ્રેનની બોગીમાં લાગી આગ

પટણાઃ બિહારના ગયામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા આઈસોલેશન માટે ટ્રેનની બોગીમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દરમિયાન આ બોગીમાં આગની ઘટના બનતા નાસભાગ મચી ગઈ હતી. જો કે, સદનસીબે આ સમયે ટ્રેનમાં કોઈ નહીં હોવાથી મોટી જાનહાની ટળી હતી. ફાયરબ્રિગેટના જવાનોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું […]

ટ્રેનમાં ટિકીટ વિના મુસાફરી કરતા ખુદાબક્ષો પાસેથી એક વર્ષમાં રૂ. 100 કરોડથી વધુનો દંડ વસુલાયો

દિલ્હીઃ દેશમાં લોકડાઉન બાદ રેલવે વ્યવહાર કેટલાક નિયંત્રણો સાથે શરૂ કરવામાં આવી હતી. દરમિયાન એક વર્ષના સમયગાલામાં ટીકીટ વિના મુસાફરી કરનારા પ્રવાસીઓ અને વેઈટીંગ ટીકીટ ઉપર પ્રવાસ કરનારા હજારો પ્રવાસીઓને ઝડપી લઈને તેમની પાસેથી 100 કરોડથી વધારેનો દંડ વસુલવામાં આવ્યો હતો. કોરોનાને પગલે વેઈટ લીસ્ટમાં નામ ધરાવતા પ્રવાસીઓને ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી ન […]

કોરોના મહામારીમાં ટ્રેનના AC કોચમાં પ્રવાસ કરનારા મુસાફરોની સંખ્યા ઘટીઃ રેલવે મંત્રી

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે વર્ષ 2020-21 દરમિયાન ટ્રેનોમાં એસી કોચમાં 70 ટકા મુસાફરો ઓછા થયા હતા. તેમ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં કહ્યું હતું.  આ સાથે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે રેલવે ટિકિટ પર બંધ કરાયેલી છૂટ હાલમાં શરૂ કરી શકાય નહીં. રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે, “2019-20માં એસી […]

ભાવનગર-બાંદ્રાની ટ્રેનમાં વધારાનો ફસ્ટક્લાસ એસી કોચ લગાડાશે

ભાવનગરઃ ગોહિલવાડને મુંબઈ સાથે જોડતી ટ્રેન ભાવનગર-બાંદ્રા અને વેરાવળ-બાંદ્રા સ્પેશિયલ ટ્રેનમાં વધારાના કોચ લગાડવામાં આવશે. પશ્ચિમ રેલવેએ ભાવનગર-બાંદ્રા અને વેરાવળ-બાંદ્રા સ્પેશિયલ ટ્રેનોમાં હંગામી ધોરણે વધારાના એસી ફર્સ્ટ ક્લાસ કોચ લગાડવાનો નિર્ણય કર્યો છે. પશ્વિમ રેલવેના ભાવનગર ડિવિઝનના સૂત્રોના જણાવ્યા મુજબ  ટ્રેન નં. 02972/02971 ભાવનગર ટર્મિનસ – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલમાં છ મહિનાના સમયગાળા માટે એક વધારાનો […]

રાયપુરમાં ટ્રેનમાં થયો બ્લાસ્ટઃ CRPFના છ જવાનો ઘાયલ

દિલ્હીઃ છત્તીસગઢની રાજધાની રાયપુરના રેલવે સ્ટેશન ઉપર ઉભેલી ટ્રેનમાં સવારે વિસ્ફોટમાં કેન્દ્રીય રિજર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના છ જવાનો ઘાયલ થયા હતા. રેલવે અને સીઆરપીએફના અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર એક ખાસ ટ્રેન સીઆરપીએફની 211 બટાલિયનના જવાનોને લઈને જમ્મુ જઈ રહી હતી. સવારે લગભગ સાડા છ કલાકે પ્લેટફોર્મ નંબર 2 ઉપર ઉભેલી ટ્રેનની બોગીમાં વિસ્ફોટ થતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code