બરૌની-અમદાવાદની ટ્રેનમાં સિનિયર સિટીઝનના નામે મુસાફરી કરતા 116 મુસાફરો પકડાયા
અમદાવાદઃ કોરોનાના કેસ ઘટતા હવે મોટાભાગની ટ્રેનો હાઉસફુલ દોડી રહી છે. ટ્રેનોમાં બુકિંગ વધુ હોવાથી કેટલાક એજન્ટો સિનિયર સિટીઝનના નામે ટિકિટ કન્ફર્મ કરાવીને અન્ય મુસાફરોને પધરાવી દેતા હોવાની ફરિયાદો ઉઠતા રેલવે દ્વારા ચેકિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. બરૌનીથી અમદાવાદ આવતી સ્પે. ટ્રેનમાંથી ટિકિટ વગર અને સિનિયર સિટીઝનને નામે ટિકિટ લઈ ગેરકાયદે મુસાફરી કરતા 116 […]