1. Home
  2. Tag "train"

બરૌની-અમદાવાદની ટ્રેનમાં સિનિયર સિટીઝનના નામે મુસાફરી કરતા 116 મુસાફરો પકડાયા

અમદાવાદઃ કોરોનાના કેસ ઘટતા હવે મોટાભાગની ટ્રેનો હાઉસફુલ દોડી રહી છે. ટ્રેનોમાં બુકિંગ વધુ હોવાથી કેટલાક એજન્ટો સિનિયર સિટીઝનના નામે ટિકિટ કન્ફર્મ કરાવીને અન્ય મુસાફરોને પધરાવી દેતા હોવાની ફરિયાદો ઉઠતા રેલવે દ્વારા ચેકિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. બરૌનીથી અમદાવાદ આવતી સ્પે. ટ્રેનમાંથી ટિકિટ વગર અને સિનિયર સિટીઝનને નામે ટિકિટ લઈ ગેરકાયદે મુસાફરી કરતા 116 […]

ભાવનગરથી સુરેન્દ્રનગર ટ્રેન ફરી શરૂ થતા મુસાફરોને રાહતઃ મહુવાથી ઉપડતી ટ્રેનો હજુ પણ બંધ

ભાવનગર : ગુજરાતમાં કોરોનાને કારણે જાહેર પરિવહન સેવા સૌથી વધુ પ્રભાવિત બની હતી. જેમાં અનેક જગ્યાઓ પર ટ્રેન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો હાલ કોરોનાના કેસ દિવસેને દિવસે સતત ઘટી રહ્યા છે. તેથી સરકાર દ્વારા વધુને વધુ છૂટછાટ આપવામાં આવી રહી છે. ત્યારે હવે પરિવહનનું સૌથી મોટું માધ્યમ ગણાતી ટ્રેનો ફરી ચાલુ કરવા નિર્ણય […]

કોવિડ-19 હોસ્પિટલમાં બેડની અછતને પગલે હવે રેલવેના કોચનો કરાશે ઉપયોગ

દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના કેસ વધતા હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. તેમજ દર્દીઓને બેડ પણ નહીં મળતા હોવાની ફરિયાદો થઈ છે. બીજી તરફ સરકાર દ્વારા કોવિડ બેડની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. બેડની સમસ્યાના નિવારણ માટે કેન્દ્ર સરકારે રેલવેના કોચનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. જે અંગેની તૈયારીઓ પણ શરૂ […]

કોરોનાના દર્દીઓની સારવાર માટે રેલવેના 20 કોચને હોસ્પિટલમાં રૂપાંતરિત કરી સ્ટેન્ડ ટૂ રખાયા

અમદાવાદઃ રેલવે દ્વારા 20 જેટલા કોચને હોસ્પિટલમાં રૂપાંતરિત કરીને જરૂર પડે તૈયાર રાખવામાં આવ્યા છે. 20 રેલવે કોચ   કોવિડ દર્દીઓની સારવાર માટે તંત્રને સુપરત કરી દેવામાં આવ્યા છે. બેડ, પડદા, ઓક્સિજન, ટોઈલેટ, સેનીટેશન, ફાયર સેફટી સહિતની સુવિધા સાથે  20 કોચ સજ્જ કરી દેવામાં આવ્યા છે રાજ્યમાં  કોરોના મહામારીએ વ્યાપક માથું ઉંચકયું છે. છેલ્લા પખવાડિયામાં મહામારી […]

પશ્ચિમ બંગાળના ખડગપુર નજીક ટ્રેનની અડફેટે 3 ગેંગમેનના મોતઃ એક ઘાયલ

દિલ્હીઃ પશ્ચિમ બંગાળના દૂયાં સ્ટેશન નજીક ગેંગમેન લાઈન પર કામ કરી રહ્યાં હતા. ત્યારે અચાનક પૂરઝડપે આવેલી એક્સપ્રેસ ટ્રેને ચાર ગેંગમેનને અડફેટે લીધા હતા. આ દૂર્ઘટનામાં 3 ગેંગમેનના મોત થયાં હતા. જ્યારે એક ગેંગમેનને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર દૂયાં સ્ટેશન નજીક પાંચ ગેંગમેન કામ કરતા હતા. દરમિયાન એક ગેંગમેન પાણી […]

ભારતમાં એપ્રિલ મહિનાથી તમામ ટ્રેનો ફરીથી શરૂ થવાની શકયતા

દિલ્હીઃ ભારતમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. બીજી તરફ કોરોનાનું રસીકરણ અભિયાન તેજ ગતિએ ચાલી રહ્યું છે. અનલોકમાં ટ્રેન વ્યવહાર ધીમે-ધીમે શરૂ કરવામાં આવ્યો હતો. હાલમાં પણ 65 ટકાથી વધારે ટ્રેનો દોડી રહી છે. જો કે, આગામી એપ્રિલ મહિનાથી તમામ ટ્રેનોનું સામાન્ય સંચાલન શરૂ થવાની શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના મહામારીને પગલે આપવામાં […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા પ્રવાસીઓને મળશે વધારે સુવિધા, મુંબઈ-વારાણસીથી કેવડિયા સુધી ટ્રેન દોડાવાશે

અમદાવાદઃ ગુજરાતમાં દુનિયાના સૌથી વિશાળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. પ્રવાસીઓને વધારે સુવિધા મળી રહે તે માટે મુંબઈ અને વારાણસીથી ટ્રેન કેવડિયા સુધી દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદથી કેવડિયા સુધી સી-પ્લેન સેવાનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય વિસ્તાર વારાણસીના લોકો […]

આ રાજાશાહી ટ્રેનની યાત્રાની ટિકિટ ’18 લાખ રુપિયા’ -જાણો ‘મહારાજા એક્સપ્રેસ’ ટ્રેનનો રાજાશાહી ઠાઠ અને ખાસિયતો

મહારાજા એક્સપ્રેસ ટ્રેનની યાત્રા વિશ્વની સૌથી  ભવ્ય અને મોંઘી ટ્રેન યાત્રા જેની ટિકિટ 18 લાખ રુપિયા રાજાશાહી ઠાઠ ધરાવે છે આ ટ્રેન આ ટ્રેનમાં બે ભવ્ય  રેસ્ટોરન્ટ છે સોનાના કોટેડ વાસણમાં યાત્રીઓને ભોજન આપવામાં આવે છે ભારત દર્શન કરવા માટે લોકો આવે છે અનેક ફાઈવ સ્ટાર હોટલમાં રોકાવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે ભારતીય રેલ્વે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code