અત્યાર સુધીમાં 8 લાખ ભક્તોએ ચારધામ યાત્રા કરી,લાખો અન્ય ભક્તોએ કરાવી નોંધણી
આઠ લાખ લોકોએ કરી ચારધામની યાત્રા લાખો અન્ય ભક્તોએ કરાવી નોંધણી દહેરાદૂન:અત્યાર સુધીમાં,દેશ-વિદેશમાંથી લગભગ આઠ લાખ શ્રદ્ધાળુઓએ ઉત્તરાખંડના ચાર ધામ, બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની મુલાકાત લીધી છે, જ્યારે લાખો અન્ય લોકોએ દર્શન માટે પોતાનું નામ નોંધાવ્યું છે. અધિકૃત સૂત્રોએ અહીં જણાવ્યું હતું કે,મે મહિના માટે રજીસ્ટ્રેશન સ્લોટ પૂર્ણ થઈ ગયા છે. હેમકુંડ સાહિબ ગુરુદ્વારાના […]


