1. Home
  2. Tag "travelers"

એર ઈન્ડિયા એક્સપ્રેસ એરલાઈને 70 થી વધુ ફ્લાઈટ્સ રદ કરી

નવી દિલ્હીઃ એર ઈન્ડિયા એક્સપ્રેસ એરલાઈને 70 થી વધુ ફ્લાઈટ્સ રદ કરી છે. એરલાઇનના વરિષ્ઠ ક્રૂ સભ્યો સામૂહિક રજા પર જવાના કારણે 7 મે 2024 ની રાતથી 8 મે 2024 ની સવાર સુધી 70 થી વધુ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. ટાટા ગ્રૂપની માલિકીની એરલાઇનના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમારા કેબિન ક્રૂનો […]

મોટરકારમાં સેફ્ટી સુવિધા જ પ્રવાસીઓ માટે જોખમી બની રહી છે, આકસ્મિક ઘટના અટકાવવા ખાસ ધ્યાન રાખવું જરુરી

નવી દિલ્હીઃ આજે માર્કેટમાં જાણીતી કંપનીઓની મોટરકાર જોવા મળે છે અને માર્ગો ઉપર સામાન્યથી લઈને લકઝુરિયસ કાર દોડતી જોવા મળે છે. જો કે, ઘણી વાર લકઝુરિયર્સ મોટરકારમાં આપવામાં આવેલી સેફ્ટી સુવિધા પ્રવાસીઓ માટે જોખમી બની રહી છે, અગાઉ અનેકવાર મોટરાકરના અકસ્માત બાદ આગ સહિતની દુર્ઘટના બને છે. જેથી મોટરકારની ખરીદી પહેલા તેમની સેફ્ટી સુવિધાઓનો ખ્યાસ […]

આવનારા તહેવારોમાં યાત્રીઓને નહી વેઠવી પડે મુશ્કેલીઃ રેલ્વે વિભાગ દિવાળી, દશેરાને લઈને 40 વધારાની ટ્રેનો દોડાવશે

રેલ્વે યાત્રીઓને આપશે આ ખાસ સુવિધા તહેવારોમાં દોડાવશે 40 જોડી વધારાની ટ્રેન દિવાળી, છઠ્ઠ પૂજા અને દેશરામાં યાત્રીઓની યાત્રા બનશે સરળ   દિલ્હીઃ કોરોના સંક્રમણને કારણે દેશમાં મર્યાદિત સંખ્યામાં ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. જો કે આવનારા તહેવારોમાં મુસાફરોને તકલીફ પડી શકે છે, જેને જોતા  રેલ્વે વિભાગે કેટલીક ખાસ ટ્રેનો શરૂ કરવાની જાહેરાત  કરી છે […]

કોરોનામાં રાહત થતા અનેક દેશોએ ભારત પર લગાવેલા પ્રતિબંધો હટાવ્યાઃ યાત્રીઓ તૂર્કી,રશિયા અને ઈજિપ્તનો પ્રવાસ કરી શકશે

ભારત પરના પ્રતિબંધો અનેક દેશઓએ હટાવ્યા તૂર્કી,રશિયા અને ઈજિપ્તની યાત્રા કરી શકશે ભારતીયો   દિલ્હીઃ-કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં કહેર ફેલાવ્યો હતો. કોરોનાના સતત વધી રહેલા કેસોને લઈને વિશ્વમાં ભયનો માહોલ સર્જાયો હતો જેને લઈને વિશ્વના ઘણા બધા દેશોએ ભારતની યાત્રા પર પ્રતિબંધ લગાવી દીઘો હતો, જો કે હવે દેશમાં કોરોનાની સ્થિતિ સામાનમ્ય થતા જ ઘણા […]

કોરોનાને લીધે મંદીમાં સપડાયેલા ટ્રાવેલર્સ બેન્ક લોનના હપતા પણ ભરી શક્તા નથીઃ 70 ટકા બસ વેચવા માટે કઢાઈ

અમદાવાદઃ કોરોનાને લીધે ટ્રાવેલ્સ ઉદ્યાગને ખૂબ નુકશાન થયું છે. ટ્રાવેલ્સ અને ટૂરિઝમ બિઝનેસ સવા વર્ષથી ઠપ થઈ ગયો છે, જેના લીધે રાજ્યમાં 16 હજાર ટ્રાવેલ્સ બસોમાંથી 70 ટકા જેટલી વેચવા માટે કઢાઈ છે. અત્યારસુધીમાં અમદાવાદની 500 સહિત રાજ્યમાં 1500 બસો વેચાઈ ગઈ છે. હજી બાકી રહેલી 14 હજાર બસમાંથી નાના બસ-સંચાલકો સહિત જાણીતી ટ્રાવેલ્સ કંપનીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code