1. Home
  2. Tag "traveling teachers"

સરકારી- ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રવાસી શિક્ષકોને હટાવવા શિક્ષણ વિભાગના પરિપત્ર સામે વિરોધ

અમદાવાદઃ ગુજરાતમાં સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળામાં શિક્ષકોની ઘટ સામે પ્રવાસી શિક્ષકોની નિમણુકો કરવામાં આવી હતી. હવે શિક્ષણ વિભાગે પ્રવાસી શિક્ષકોના સ્થાને 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની નિમણૂકો કરવામાં આવી રહી છે. જોકે જ્ઞાન સહાયકોની નિમણૂંકો સામે ટાટ અને ટેટ પાસ ઉમેદવારોએ વિરોધ પણ કર્યો હતો.  શિક્ષણ વિભાગ દ્વારા  6 મહિના માટે પ્રવાસી શિક્ષકોની મજૂરી […]

ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓને પ્રવાસી શિક્ષકો ફાળવાશે, 36 વિદ્યાર્થીઓનો વર્ગ ફરજિયાત

અમદાવાદઃ  ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે. હાલ ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો, શિક્ષકો, અને કર્મચારીઓ વણઉકલ્યા પ્રશ્નો માટે આંદોલન કરી રહ્યા છે. ત્યારે સરકારે ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રવાસી શિક્ષકોની નિમણૂંક કરવાની જાહેરાત કરી છે. આમ શૈક્ષણિક સત્ર શરૂ થયાને 50 દિવસ બાદ સરકારે નિર્ણય લીધો છે. જે કે, ધોરણ 9 અને 11માં 36 કરતા ઓછા […]

પ્રાથમિક શાળાઓમાં શિક્ષણકાર્યના પ્રારંભને 20 દહાડા વિત્યા છતાં પ્રવાસી શિક્ષકો ફાળવાયા નથી,

ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ થયાને 20થી વધુ દહાડા વિતી ગયા હોવા છતાં હજુ શિક્ષકોની ઘટ પુરવામાં આવી નથી. તેથી બાળકોના ભણતર પર માઠી અસર પડી રહી છે. આથી સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની અછત દૂર કરવા પ્રવાસી શિક્ષકોની સત્વરે નિમણૂંક કરવાની માગ ઊઠી છે. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણમંત્રીને પત્ર […]

અમદાવાદની 70થી વધુ શાળાઓમાં પ્રવાસી શિક્ષકોની ઘટ છતાં DEO નિર્ણય કરતા નથી

અમદાવાદઃ શહેરમાં સરકારી, ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી હોવાથી શિક્ષણના કાર્ય પર અસર પડી રહી છે. જે શિક્ષકો નિવૃત થાય તેના સ્થાને પ્રવાસી શિક્ષકોની નિમણૂંકો કરવામાં આવતી હોય છે. જેથી વિદ્યાર્થીઓના અભ્યાસને કોઈ અસર ન થાય પરંતુ  શહેરની શાળાઓમાં 70થી વધુ પ્રવાસીઓની ઘટ છે. શાળા સંચાલકોએ આ અંગે અવાર-નવાર જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆતો કરવા છતાં […]

ગુજરાતમાં વિદ્યાસહાયકોની ભરતી કરવાની જગ્યાએ પ્રવાસી શિક્ષકોની કરાતી નિમણૂંકો સામે રોષ

ગાંધીનગરઃ ગુજરાતમાં શિક્ષકોની અઢાર હજાર જગ્યાઓ ખાલી હોવા છતાં પુરી જગ્યાઓ કાયમી ધોરણે ભરવાની જગ્યાએ 10000 જગ્યાઓમાં પ્રવાસી શિક્ષકોની નિયુક્ત કરવાની ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરાતા પાંચ વર્ષથી ટેટ ની પરીક્ષા પાસ કરી શિક્ષકોની ભરતીની  આતુરતાથી રાહ જોઈ રહેલા એક લાખથી વધુ બેરોજગાર યુવાનોમાં રોષ વ્યાપી ગયો છે. રાજ્યમાં વિદ્યાસહાયકોની ભરતીની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓએ […]

ધો. 9થી12ની શાળાઓમાં પ્રવાસી શિક્ષકોની નિમણૂંકો કરવા સંચાલક મંડળની માગ

ગાંધીનગરઃ રાજ્યમાં ધો. 6થી લઈને 12 સુધીની શાળાઓમાં શિક્ષણ કાર્ય રાબેતા મુજબનું બની ગયું છે. શાળાઓમાં ઘણાબધા શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. ત્યારે શિક્ષણને અસર ન થાય તે માટે પ્રવાસી શિક્ષકોની ફાળવણી કરવાની સરકારે જાહેરાત કરી હતી. પણ ધો.9થી 12માં પ્રવાસી શિક્ષકોની ફાળવણી ન કરાતા સંચાલક મંડળે કમિશનર ઓફ સ્કૂલને પત્ર લખીને આ અંગે માગ કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code