1. Home
  2. Tag "treated water to be filled"

અમદાવાદ શહેરનાં 12 તળાવો ગટરના ટ્રીટ કરેલાં પાણીથી છલોછલ ભરવાનો નિર્ણય લેવાયો

અમદાવાદઃ શહેરમાં વિવિધ વિસ્તારોમાં તળાવો બનાવવામાં આવ્યા છે, આ તળાવાના બ્યુટિફિકેશન પાછળ મ્યુનિ.એ અઢળક ખર્ચ કર્યો છે. પરંતુ તળાવો ખાલીખમ જ જોવા મળી ગયા છે. મોટાભાગના તળાવો આજ સુધી વરસાદના પાણીથી ભરાયા જ નથી. હવે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 100માંથી 12 જેટલા તળાવો ગટરના ટ્રીટ કરેલા પાણીથી ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મ્યુનિ.સત્તાધીશોએ પાયલોટ પ્રોજેકટ તરીકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code