અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કોરોના પીડિત દર્દીની સારવારના ચાર્જમાં કરાયો ઘટાડો
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલોમાં કોરોના પીડિત દર્દીઓની સારવારના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં આવતીકાલથી નવા દર લાગુ થશે. પ્રાપ્ત માહિતી અનુસાર મનપા અને પ્રાઈવેટ એમ બંને બેડ ધરાવતી હોસ્પિટલોમાં આઈસીયુ સાથે વેન્ટિલેટરના રૂ. 19,600 રૂપિયા ચાર્જ […]


