1. Home
  2. Tag "Tribal Areas"

આદિજાતિ વિસ્તારમાં નેટવર્ક ઉભું કરવા માટે 500 નવા મોબાઇલ ટાવર ઉભા કરાશે

અમદાવાદઃ આદિજાતિ મંત્રી કુબેર ડિંડોરે વિધાનસભામાં જણાવ્યું છે કે, ‘સબકા સાથ, સબ કા વિકાસ, સબકા પ્રયાસ’ના મંત્ર થકી આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ-2007માં વનબંધુ કલ્યાણ યોજનાની જાહેરાત કરી હતી. અત્યારસુધીમાં આદિવાસી વિસ્તારના સર્વાંગી વિકાસ માટે રોડ-રસ્તા, સિંચાઇ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી […]

આદિવાસી વિસ્તારમાં સર્વાંગી વિકાસની સુવિધાઓ માટે સરકાર કટિબદ્ધ છેઃ ભાનુબેન બાબરિયા

ગાંધીનગરઃ  વિશ્વમાં આદિવાસી સમાજ પોતાની સંસ્કૃતિ, ગૌરવ, ઓળખ અને અસ્તિત્વને જાળવી રાખવાના પ્રયાસના ભાગરૂપે દાહોદ સહિત સમગ્ર ગુજરાતમાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિવાસી વસ્તી ધરાવતા 14 જિલ્લાઓમાં 9 મી ઓગષ્ટના દિવસે “વિશ્વ આદિવાસી દિવસ”ની ઊજવણી કરાઇ હતી. દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે સામાજીક ન્યાય અને અધિકારીતા મહિલા અને બાલ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં તથા ધારાસભ્ય […]

મણિપુર બનાવના વિરોધમાં વિપક્ષ દ્વારા આપેલા આદિવાસી વિસ્તારોના બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ

અમદાવાદઃ મણિપુરમાં મહિલાપર અત્યાચારના મામલે ગુજરાતના આદિવાસી વિસ્તાર ગણાતા અંબાજીથી ઉંમરગામ સુધીના વિસ્તારમાં આદિવાસી સંગઠનો દ્વારા બંધનું એલાન આપ્યું હતુ. તેને કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યોએ પણ ટેકો આપ્યો હતો. રવિવારે અપાયેલા બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. ખેડબ્રહ્મા, દાંતા અને હડાદ ગામ તેમજ છોડાઉદેપુર, સહિત કેટલાક વિસ્તારોમાં લોકો બંધમાં જોડાયા હતા ત્યારે નર્મદા અને દાહોદ અને […]

મણિપુર ઘટનાના વિરોધમાં આજે રવિવારે ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં બંધનું એલાન

અમદાવાદઃ મણિપુર રાજ્યમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર કરી જાહેરમાં જુલુસ કાઢી પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ શર્મશાર કરતી ઘટનાને તમામ રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓએ વખોડી કાઢી છે. ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઘટનાને વખોડીને આદીવાસી પટ્ટીના વિસ્તારોમાં આજે રવિવારે બંધનું એલાન આપવામાં આવ્યું છે. તમામ આદિવાસી સમાજના રાજકીય નેતાઓને બંધના એલાનને સફળ બનાવવા […]

મોદી સરકારમાં આદિવાસી વિસ્તારોમાં 650થી વધારે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનું નિર્માણ

નવી દિલ્હીઃ છેલ્લાં આઠ વર્ષમાં દેશમાં આદિવાસી સમુદાયના વિકાસ માટે ઘણી યોજનાઓ અમલી બની છે. તેમ એક કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, આદિવાસી સમુદાયના વિકાસ પાછળનો ખર્ચ, 2014 પહેલાં માત્ર 19 હજાર કરોડ રૂપિયા હતો, તે હવે 91 હજાર કરોડ રૂપિયાને સ્પર્શી ગયો છે. નરેન્દ્ર મોદીના શાસનમાં આદિવાસી સમાજના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code