1. Home
  2. Tag "Tribute"

સ્વામી વિવેકાનંદે યુવાનોને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા પ્રેરણા આપી: રાષ્ટ્રપતિ

નવી દિલ્હી, 13 જાન્યુઆરી 2026: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે સ્વામી વિવેકાનંદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે સ્વામી વિવેકાનંદ એક કાલાતીત, સ્વપ્નદ્રષ્ટા અને આધ્યાત્મિક વ્યક્તિ હતા. તેમણે ઉપદેશ આપ્યો કે આંતરિક શક્તિ અને માનવતાની સેવા એ અર્થપૂર્ણ જીવનનો પાયો […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર રામ વનજી સુતારનું નિધન

નવી દિલ્હીઃ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક અને ભારતના પ્રખર શિલ્પકાર રામ વનજી સુતારનું મોડી રાત્રે નોઈડા સ્થિત તેમના નિવાસસ્થાને દુઃખદ અવસાન થયું છે. તેઓ 100 વર્ષના હતા અને છેલ્લા લાંબા સમયથી ઉંમર સંબંધિત બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા હતા. તેમના પુત્ર અનિલ સુતારે આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી હતી. 19મી ફેબ્રુઆરી 1925ના […]

રામ મંદિર આંદોલનના મુખ્ય સ્તંભ ડૉ. રામવિલાસ દાસ વેદાંતીનું નિધન

અયોધ્યા: રામ જન્મભૂમિ આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનારા અને અયોધ્યાના પૂર્વ સાંસદ ડૉ. રામવિલાસ દાસ વેદાંતીનું નિધન થયું છે. મધ્યપ્રદેશના રીવા ખાતે એક કથા મહોત્સવ દરમિયાન અચાનક તેમની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ 77 વર્ષના હતા. મંદિર આંદોલનમાં ડૉ. વેદાંતીનું યોગદાન અત્યંત મહત્ત્વનું રહ્યું છે. 90ના દાયકામાં […]

સરદાર પટેલની 75મી પુણ્યતિથિ: વડાપ્રધાન મોદી સહિતના મહાનુભાવોએ ‘લોહ પુરુષ’ના યોગદાનને કર્યું યાદ

નવી દિલ્હી: રાષ્ટ્રીય એકતાના પ્રતીક એવા સરદાર વલ્લભભાઈ પટેલની આજે 75મી પુણ્યતિથિ છે. સરદાર પટેલ સ્મૃતિ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિત ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ના નેતાઓએ ‘લોહ પુરુષ’ સરદાર વલ્લભભાઈ પટેલના અમૂલ્ય યોગદાનને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા […]

રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનને ગાર્ડ ઓફ ઓનર અપાયુ, રાજઘાટ ઉપર ગાંધીજીને શ્રદ્ધાંજલી અર્પણ કરી

નવી દિલ્હીઃ ભારતના બે દિવસના પ્રવાસે આવેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું ભારતમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ભવનમાં તેમને ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાષ્ટ્રપતિ ભવનથી પુતિન રાજઘાટ ગયા હતા, જ્યાં તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. હવે દિલ્હી સ્થિત હૈદરાબાદ હાઉસમાં નરેન્દ્ર મોદી અને પુતિન વચ્ચે બેઠક મળશે. જેમાં […]

નરેન્દ્ર મોદીએ સ્વ.ડૉ. મનમોહન સિંહને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

નવી દિલ્હીઃ પૂર્વ પ્રધાનમંત્રી અને અર્થશાસ્ત્રી સ્વર્ગસ્થ ડૉ. મનમોહન સિંહને તેમની જન્મજયંતિ પર આખો દેશ યાદ કરી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે તેમને શ્રદ્ધાંજલિ આપી, તેમના યોગદાનની પ્રશંસા કરી. પૂર્વ પ્રધાનમંત્રી અને અર્થશાસ્ત્રી સ્વર્ગસ્થ ડૉ. મનમોહન સિંહને તેમની જન્મજયંતિ પર આખો દેશ યાદ કરી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે તેમને શ્રદ્ધાંજલિ આપી, તેમના […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીર સાવરકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

નવી દિલ્હીઃ વિનાયક દામોદર સાવરકરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને “ભારત માતાના સાચા પુત્ર” ગણાવ્યા. ભારતની સ્વતંત્રતા ચળવળમાં વીર સાવરકરના યોગદાનની પ્રશંસા કરતા, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્ર તેમના અદમ્ય સાહસ અને સંઘર્ષને ક્યારેય ભૂલી શકશે નહીં. તેમણે કહ્યું કે દેશ માટે સાવરકરનું બલિદાન અને સમર્પણ વિકસિત ભારતની રચનામાં માર્ગદર્શક રહેશે. […]

પંડિત નહેરુને પીએમ મોદી અને સોનિયા ગાંધી સહિતના મહાનુભાવોએ પાઠવી શ્રદ્ધાંજલી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુને તેમની પુણ્યતિથિ પર યાદ કર્યા. તેમણે x હેન્ડલ પર લખ્યું, “આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ.” લોકસભાના વિપક્ષન નેતા અને કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના મહાનુભાવોએ પણ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને શ્રદ્ધાંજલી […]

રાજીવ ગાંધીની પુણ્યતિથિ: પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ આજે ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ છે. 21 મે 1991ના રોજ તમિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં એક આત્મઘાતી હુમલામાં તેમની હત્યા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લખ્યું છે કે “આજે, તેમની પુણ્યતિથિ પર, હું આપણા ભૂતપૂર્વ વડા પ્રધાન […]

સંત રવિદાસજીની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવોએ પાઠવી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ આજે દેશભરમાં સંત ગુરુ રવિદાસની જન્મજયંતિ ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહી છે. સંત રવિદાસે સમાજમાં સમાનતા, એકતા અને પ્રેમનો સંદેશ આપ્યો. તેમની જન્મજયંતિ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ઘણા મોટા નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી અને સમાજ કલ્યાણ માટેના તેમના કાર્યો અને વિચારોને યાદ કર્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code