1. Home
  2. Tag "Tribute"

દૈનિક જાગરણ ગ્રુપના ચેરમેનું નિધન, રિવોઈ પરિવારે પાઠવ શ્રદ્ધાંજલી

દિલ્હીઃ જાણીતી હિન્દી અખબાર જાગરણ ગ્રુપના ચેરમેન યોગેન્દ્રજી મોહનજીનું કાનપુરમાં નિધન થયું હતું. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ બીમાર હતા. 83 વર્ષિય યોગેન્દ્રજી મોહનજીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. જાણીતા ન્યૂઝ પોર્ટલ REVOI (TEAL VOICE OF INDIA) પરિવારે યોગેન્દ્રજીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમજ આ દુઃખની ઘડીમાં ભગવાન તેમના […]

પીએમ મોદીએ કલ્યાણસિંહને શ્રદ્વાંજલિ અર્પણ કરી, કહ્યું – જન કલ્યાણ તેમનો જીવન મંત્ર હતો

પીએમ મોદીએ ભાજપના વરિષ્ઠ નેતા કલ્યાણ સિંહને શ્રદ્વાંજલિ અર્પણ કરી તેઓ પ્રામાણિકતા અને સારા વહીવટના પર્યાય હતા કલ્યાણ સિંહજીએ જન કલ્યાણને તેમનો જીવન મંત્ર બનાવ્યો હતો નવી દિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતા અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનું નિધન થયું છે. લખનઉ સ્થિત તેમના નિવાસસ્થાને પીએમ મોદીએ તેમના અંતિમ દર્શન કર્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા કલ્યાણ […]

જાણીતા ફોટોજર્નાલિસ્ટ શૈલેષ રાવલનું નિધનઃ રિવાઈ પરિવાર તરફથી શ્રદ્ધાંજલિ અપાઈ

અમદાવાદઃ શહેરના જાણીતા ફોટોજર્નાલિસ્ટ શૈલેષભાઈ રાવલનું કોરોનાને લીધે નિધન થતા પત્રકાર આલમમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. શૈલેષભાઈ ટેલેન્ટેડ ફોટાગ્રાફર હતા અને ગુજરાત જ નહીં પણ રાષ્ટ્રીય લેવલે લેન્સમેનની પોતાની પ્રતિભાને ઉજાગર કરી હતી. જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પરિવારે શૈલેષભાઈના નિધન અંગે દુઃખ વ્યક્ત કરીને સ્વર્ગસ્થના આત્માને પ્રભુ શાંતિ આપે અને […]

જાણીતા જાદુગર જુનિયર કે.લાલનું નિધનઃ રિવોઈ પરિવારની શ્રદ્ધાંજલી

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તેમજ આ મહામારીમાં અનેક રાજકીય આગેવાનો, સિનેમા જગતના કલાકાલો, ઉદ્યોગપતિઓ સહિત અનેક મહાનુભાવોને પણ ઝપટે ચડ્યાં છે. દરમિયાન જાદુગરી આલમના સમ્રાટ એવા જુનિયર કે.લાલનું નિધન થતા તેમના ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. જુનિયર કે.લાલ ગુજરાત જ નહિ પરંતુ દુનિયાભરમાં જાણીતા હતા. જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code