1. Home
  2. Tag "Tribute"

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીર સાવરકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

નવી દિલ્હીઃ વિનાયક દામોદર સાવરકરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને “ભારત માતાના સાચા પુત્ર” ગણાવ્યા. ભારતની સ્વતંત્રતા ચળવળમાં વીર સાવરકરના યોગદાનની પ્રશંસા કરતા, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્ર તેમના અદમ્ય સાહસ અને સંઘર્ષને ક્યારેય ભૂલી શકશે નહીં. તેમણે કહ્યું કે દેશ માટે સાવરકરનું બલિદાન અને સમર્પણ વિકસિત ભારતની રચનામાં માર્ગદર્શક રહેશે. […]

પંડિત નહેરુને પીએમ મોદી અને સોનિયા ગાંધી સહિતના મહાનુભાવોએ પાઠવી શ્રદ્ધાંજલી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુને તેમની પુણ્યતિથિ પર યાદ કર્યા. તેમણે x હેન્ડલ પર લખ્યું, “આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ.” લોકસભાના વિપક્ષન નેતા અને કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના મહાનુભાવોએ પણ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને શ્રદ્ધાંજલી […]

રાજીવ ગાંધીની પુણ્યતિથિ: પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ આજે ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ છે. 21 મે 1991ના રોજ તમિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં એક આત્મઘાતી હુમલામાં તેમની હત્યા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લખ્યું છે કે “આજે, તેમની પુણ્યતિથિ પર, હું આપણા ભૂતપૂર્વ વડા પ્રધાન […]

સંત રવિદાસજીની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવોએ પાઠવી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ આજે દેશભરમાં સંત ગુરુ રવિદાસની જન્મજયંતિ ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહી છે. સંત રવિદાસે સમાજમાં સમાનતા, એકતા અને પ્રેમનો સંદેશ આપ્યો. તેમની જન્મજયંતિ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ઘણા મોટા નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી અને સમાજ કલ્યાણ માટેના તેમના કાર્યો અને વિચારોને યાદ કર્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ […]

વડાપ્રધાને મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. નરેન્દ્ર મોદીએ આપણા રાષ્ટ્ર માટે શહીદ થયેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમની સેવા તેમજ બલિદાનને યાદ કર્યા. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતું કે, “પૂજ્ય બાપુને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ. તેમના આદર્શો આપણને વિકસિત ભારત બનાવવા માટે પ્રેરિત કરે […]

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને તેમની 100મી જન્મજયંતિ પર નરેન્દ્ર મોદીએ પાઠવી શ્રદ્ધાંજલી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને તેમની 100મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતું કે, “ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીને તેમની 100મી જન્મજયંતિ પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. તેમણે એક મજબૂત, સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમના વિઝન અને […]

રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતના નેતાઓએ વિજય દિવસ પર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971નું યુદ્ધ 3 ડિસેમ્બરે શરૂ થયું હતું અને તે 13 દિવસ સુધી ચાલ્યું હતું. આ યુદ્ધ તત્કાલીન પૂર્વ પાકિસ્તાનમાં માનવીય સંકટને કારણે શરૂ થયું હતું. 16 ડિસેમ્બર 1971ના રોજ, પાકિસ્તાની સેનાના કમાન્ડર જનરલ આમિર અબ્દુલ્લા ખાન નિયાઝીએ ઔપચારિક રીતે આત્મસમર્પણ કર્યું. આ જીતે માત્ર બાંગ્લાદેશને જન્મ આપ્યો જ નહીં […]

પ્રધાનમંત્રીએ 2001માં સંસદ પર થયેલા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​​2001માં સંસદ પર થયેલા હુમલામાં શહીદ થયેલા લોકોને આજે શ્રદ્ધાંજલિ આપી હતી. X પર એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, “2001માં સંસદ પર થયેલા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ. તેમનું બલિદાન આપણા દેશને હંમેશા પ્રેરણા આપતું રહેશે. આપણે તેમની હિંમત અને સમર્પણ માટે સદાકાળ આભારી રહીએ છીએ.” સંસદ પર થયેલ આતંકવાદી હુમલાની […]

PM મોદીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમના મહાપરિનિર્વાણ દિવસ પર શ્રદ્ધાંજલિ આપી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમના મહાપરિનિર્વાણ દિવસ પર શ્રદ્ધાંજલિ આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સમાનતા અને માનવીય ગૌરવ માટે ડૉ. આંબેડકરની અથાક લડત પેઢીઓને સતત પ્રેરણા આપતી રહેશે. એક X પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મહાપરિનિર્વાણ દિવસ પર, આપણે આપણા બંધારણના ઘડવૈયા અને સામાજિક ન્યાયના પ્રતીક એવા ડૉ. બાબાસાહેબ […]

કલમ 370 કાયમ માટે દફનાવી દેવામાં આવીઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ આજે દેશ લોખંડી પુરૂષ સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પહોંચીને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન વડાપ્રધાને રાષ્ટ્રીય એકતા દિવસ પરેડની સલામી પણ લીધી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને એકતાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code