1. Home
  2. Tag "Tribute"

હરિત ક્રાંતિના પ્રણેતા ડો. M S સ્વામિનાથનને કૃષિમંત્રી અને કર્મચારીઓએ આપી શ્રદ્ધાંજલિ

ગાંધીનગરઃ કૃષિ ભવન-ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી  રાઘવજી પટેલે હરિત ક્રાંતિના પ્રણેતા અને કૃષિ વૈજ્ઞાનિક ડો. એમ. એસ. સ્વામિનાથનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભારતે એક અણમોલ રતન ખોયું છે તેમ કહેતા કૃષિ મંત્રીએ જણાવ્યું કે, કૃષિ અને દેશના ખેડૂતો માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું એવા પ્રેરણાદાયી વ્યક્તિત્વની ચીર વિદાય દેશને હરહંમેશ વર્તાશે. રાજ્યના કૃષિ […]

દેશમાં શહિદ દિવસની ઉજવણીઃ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને અપાઈ શ્રદ્ધાંજલી

અમદાવાદઃ અમદાવાદ સહિત સમગ્ર દેશમાં આજે 23મી માર્ચે શહિદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના મહાનુભાવોએ ભારતના સપુત ભગતસિંહજી, રાજગુરુજી અને સુખદેવજીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. India will always remember the sacrifice of Bhagat Singh, Sukhdev and Rajguru. These are greats who made an unparalleled contribution to our freedom struggle. pic.twitter.com/SZeSThDxUW […]

સાવિત્રીબાઈ ફૂલેને તેમની જન્મજયંતી પર PM મોદીએ શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ દેશની પ્રથમ મહિલા શિક્ષિકા, સમાજ સેવિકા સાવિત્રીબાઈ જ્યોતિરાવ ફુલેની આજે જન્મ જ્યંતિ છે. તેમનો જન્મ 3 જાન્યુઆરી 1831માં મહારાષ્ટ્રના સતારા જિલ્લાના નાયગાંવ નામના નાનકડા ગામમાં થયો હતો. તેઓ ભારતના પહેલી બાલિકા વિદ્યાલયના પ્રથમ પ્રિન્સિપાલ અને પ્રથમ કિસાન સ્કૂલના સ્થાપક હતા. પીએમ નરેન્દ્ર મોદીએ સાવિત્રીબાઈ ફૂલેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. I pay […]

સંસદ ઉપર થયેલા આતંકવાદી હુમલાની 20મી વરસીઃ શહીદ જવાનોને અપાઈ શ્રદ્ધાંજલી

દિલ્હીઃ ભારતની સંસદ સંસદ પર થયેલા આતંકવાદી હુમલાની આજે 20મી વરસી છે. આ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે સંસદ ભવન પરિસરમાં શહીદોના ફોટાઓ પર પુષ્પાંજલિ અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. સંસદની સુરક્ષામાં તૈનાત 9 જવાનો શહીદ થયાં હતા. શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે સંસદ ભવનમાં વિશેષ આયોજન કરાયું હતું જ્યાં આતંકી હુમલામાં પોતાના પ્રાણોની […]

રાષ્ટ્ર યોદ્વા CDS જનરલ બિપિન રાવતનો નશ્વર દેહ પંચમહાભૂતોમાં વિલિન, પુત્રીએ મુખાગ્નિ આપ્યો, 17 તોપોની સલામી આપવામાં આવી

બ્રિગેડિયર લિડ્ડરને અંતિમ વિદાય રક્ષા મંત્રી રાજનાથ સિંહ, NSA અજીત ડોભાલે આપી શ્રદ્વાંજલિ ત્રણે સેનાના વડાએ આપી શ્રદ્વાંજલિ નવી દિલ્હી: તામિલનાડુના કુન્નૂરમા થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવત, તેમના પત્નિ સહિત 12 સૈન્યકર્મીઓના મોત થયા હતા. આજે તેઓના અંતિમ સંસ્કાર થયા હતા. રાષ્ટ્ર યોદ્વા CDS જનરલ બિપિન રાવતને 17 તોપોની સલામી આપવામાં […]

પીએમ મોદી-રાજનાથ સિંહે બિપિન રાવત સહિત તમામ વીર સપૂતોને આપી શ્રદ્વાંજલિ, પરિવારજનોને સાંત્વના પાઠવી

પીએમ મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહે CDS બિપિન રાવત સહિત તમામ શહીદોને આપી શ્રદ્વાંજલિ પીએમ મોદી શહીદોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી આર્મી ચીફ જનરલ એમએમ નરવણે પણ તમામ શહીદોના પાર્થિવ દેહને શ્રદ્વાંજલિ આપી હતી નવી દિલ્હી: તામિલનાડુના કુન્નૂરમાં હેલિકોપ્ટર ક્રેશ દરમિયાન CDS જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત સહિત 11 સૈન્યકર્મીઓના દેહાંત થયા […]

સંસદના બંને ગૃહમાં હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલી આપવામાં આવી

દિલ્હીઃ તમિલનાડુના કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થતા પ્રથમ સીડીએસ જનરલ બિપીન રાવત, તેમના પત્ની મઘુલીકા રાવત સહિત 13 મહાનુભાવોના નિધન થયાં હતા. આજે રક્ષા મંત્રી રાજનાથ સિંહે સંસદ સમક્ષ દુર્ઘટના અંગે માહિતી આપી હતી અને દેશ વતી શ્રદ્ધાજંલી આપી હતી. લોકસભામાં સભ્યોએ મૌન પાળીને નિધન પામેલા ભારત માતાના સપુતોને શ્રદ્ધાંજલી આપી હતી. સંસદમાં રક્ષા મંત્રી […]

26/11 મુંબઇ હુમલાની વરસી: ઇઝરાયલના ભારતીયોએ મૃતકોને આપી શ્રદ્વાંજલિ, હુમલામાં 6 યહુદીઓના પણ મોત થયા હતા

ઇઝરાયલમાં ભારતીયોએ 26/11 હુમલાના મૃતકોને કર્યા યાદ શ્રદ્વાંજલિ સ્વરૂપે અનેક કાર્યક્રમોનું કરાયું આયોજન હુમલામાં માર્યા ગયેલા યહુદીઓ સહિત મૃતકોને અપાઇ શ્રદ્વાંજલિ નવી દિલ્હી: આજે મુંબઇ આતંકી હુમલા 26/11ની વરસી છે. દહેશત, ડર, ફફડાટ, ચીસો, આહટ વચ્ચેના મોતના નગ્ન નાચથી અનેક ઘરોમાં અંધકાર ફેલાયો હતો. ન માત્ર ભારતીયો પરંતુ વિદેશમાંથી ભારત પ્રવાસે આવેલા કેટલાક લોકોએ પણ […]

આજે વીર યોદ્વા લચિત બોરફૂકનની પુણ્યતિથિ: પીએમ મોદીએ આપી શ્રદ્વાંજલિ

આજે શૌર્યના પર્યાય એવા વીર યોદ્વા લચિત બોરફૂકનની પુણ્યતિથિ પીએમ મોદીએ પુણ્યતિથિ પર તેમને શ્રદ્વાંજલિ અર્પિત કરી અસમની સંસ્કૃતિના સંરક્ષક તરીકે તેમને હંમેશા યાદ કરાશે: પીએમ મોદી નવી દિલ્હી: આજે અસમના પૂર્વવર્તી અહોમ સામ્રાજ્યના જનરલ અને વીર યોદ્વા લચિત બોરફૂકનની પુણ્યતિથિ છે ત્યારે પીએમ મોદીએ તેમની પુણ્યતિથિ પર તેમને શ્રદ્વાંજલિ અર્પિત કરી હતી અને કહ્યું […]

ગૃહમંત્રી અમિત શાહની સરદારને શ્રદ્વાંજલિ, કહ્યું – સદીઓમાં માત્ર એક જ સરદાર જન્મે છે જે પ્રકાશ જીવંત રાખે છે

રાષ્ટ્રીય એક્તા દિવસ પર ગૃહમંત્રી અમિત શાહે સરદારને આપી શ્રદ્વાંજલિ આ દરમિયાન કહ્યું કે – સદીઓમાં માત્ર એક જ સરદાર જન્મે છે જે સદીઓ સુધી પ્રકાશને જીવંત રાખે છે નવી દિલ્હી: આજે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ પર ગૃહમંત્રી અમિત શાહે સરદાર પટેલને શ્રદ્વાજંલિ આપી હતી. આ દરમિયાન તેઓએ સંબોધન આપ્યું હતું. આજે સરદાર પટેલની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code