1. Home
  2. Tag "tulsi"

ભારતના સર્વ ક્ષેત્રે વિકાસની આધારશીલા-સંસ્કૃત ભાષા : ભાનુભાઈ ચૌહાણ

અમદાવાદઃ શહેરમાં સંસ્કૃત ભારતીય દ્વારા જનપદ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ્રે અતિથીઓનું તુલસી અને પુસ્તક દ્વારા સ્વાગત કરવા આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ, જગન્નાથ મંદિરના મહંત  પરમ પૂજ્ય શ્રી દિલીપદાસજી મહારાજે સભામાં ઉપસ્થિત અમદાવાદ જનપદના નાગરિકોને આશીર્વાદ આપતા કહ્યું હતું કે પુસ્તક અને તુલસીને ભેટ સ્વરૂપે આપવાની પરંપરા સમાજના લોકો માટે પ્રેરક છે. કાર્યક્રમમાં […]

અખાત્રીજના દિવસે કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવાથી શ્રેષ્ઠ ફળ મળે છે તે જાણો

હિન્દુ કેલેન્ડર મુજબ વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજી તિથિના દિવસે અખાત્રીજ ઉજવવામાં આવે છે. હિંદુ ધર્મમાં અખાત્રીજનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે દાન, પૂજા, જપ અને તપ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયાનો તહેવાર […]

તુલસીના છોડનો આ રીતે કરો ઉપયોગ અને જુઓ ફાયદા

તુલસીનો છોડ પોતાની પવિત્રતા માટે જાણીતો છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. તુલસીને સુખ અને કલ્યાણકારી તરીકે જોવામાં આવે છે પરંતુ પૌરાણિક મહત્ત્વથી અલગ તુલસી એક જાણિતી ઔષધિ પણ છે, જેનો ઉપયોગ કેટલીય બિમારીઓમાં કરવામાં આવે છે. શરદી-ખાંસીથી લઇને કેટલીય મોટી અને ભયંકર બીમારીઓમાં પણ તુલસી એક અસરકારક ઔષધિ છે. આયુર્વેદમાં તુલસીના […]

નવરાત્રી દરમિયાન કરો તુલસી સંબંધિત આ ઉપાય,ભરાઈ જશે તમારી ખાલી તિજોરી!

હિન્દુ ધર્મ અનુસાર નવરાત્રિના દિવસો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. દેવી માતાના આશીર્વાદ મેળવવા માટે ભક્તો નવ દિવસ ઉપવાસ કરે છે. માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ સિવાય દેવી દુર્ગાની કૃપા મેળવવા માટે ભક્તો અનેક ઉપાયો પણ કરે છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિના દિવસોમાં નિયમિત પૂજા કરવાથી અને ચોક્કસ ઉપાય […]

તુલસી ડેમેજ વાળને આપશે જીવન,આ રીતે ઉપયોગ કરવાથી વાળ બનશે મજબૂત

આયુર્વેદમાં આવી ઘણી વસ્તુઓ કહેવામાં આવી છે જે માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ ત્વચા અને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તુલસી તેમાંથી એક છે. તુલસીમાં હાજર એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણો માથાની ચામડીને હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે અને તેનો ઉપયોગ વાળને સ્વસ્થ રાખે છે. તેને વાળમાં લગાવવાથી વાળની ​​વૃદ્ધિ થાય છે. આ […]

તુલસીની પૂજા કરતી વખતે કરો આ ઉપાય,તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે

હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પૂજનીય અને વિશેષ માનવામાં આવે છે.તુલસીના છોડમાં માતા લક્ષ્મીનું સ્વરૂપ છે.તુલસીનો છોડ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે, તેથી તેનું નામ હરિપ્રિયા છે.દરેક ઘરમાં તુલસીનો છોડ ચોક્કસપણે હોય છે અને તેની નિયમિત પૂજા કરવામાં આવે છે.એવી માન્યતા છે કે જે ઘરોમાં નિયમિત રૂપથી તુલસીને જળ અને પૂજા કરવામાં આવે […]

રવિવારે કરો તુલસીનો આ ઉપાય,તિજોરી ધનથી ભરાઈ જશે

હિંદુ ધર્મના લોકો સવાર-સાંજ તુલસીની પૂજા કરે છે, સાથે જ તેમાં અનેક ઔષધીય ગુણો પણ હોય છે. એવું કહેવાય છે કે દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં તુલસીનો છોડ અવશ્ય રાખવો જોઈએ, કારણ કે તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. બીજી તરફ, તુલસી ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે. તુલસી વિના ભગવાન વિષ્ણુની પૂજા અધૂરી માનવામાં આવે […]

તુલસી માત્ર ત્વચા માચે જ નહી વાળ માટે પણ ખૂબજ ગુણકારી- જાણો કઈ રીતે કરી શકાય છે તુલસીનો ઉપયોગ

તૂલસી વાળ માટે પણ ગુણકારી તૂલસીની પેસ્ટ વાળમાંથી ખોળોને કરે છે દૂર   આપણા દેશમાં તુલસીનો છોડ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, આ છોડ મોટાભાગના ઘરોમાં સરળતાથી મળી જાય છે. ધાર્મિક મહત્વ ઉપરાંત આ છોડ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેના ઘણા ફાયદા છે, સ્વાસ્થ્યની સાથે સાથે તે ત્વચા અને વાળ માટે […]

ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તુલસી-હળદરનો ઉકાળો પીવો

ચોમાસામાં વધારો રોગપ્રતિકારક શક્તિ પીવો તુલસી અને હળદરનો ઉકાળો ઉકાળો પીવાના છે અનેક સ્વાસ્થ્ય લાભ ભારતમાં કોવિડ -19 ની બીજી લહેર ગંભીર રીતે પ્રભાવિત થયા બાદ, લોકોના મનમાં ત્રીજી લહેરનો ભય મંડરાઇ રહ્યો છે. આ મુશ્કેલ સમય દરમિયાન એક વસ્તુ જે દરેક પ્રાપ્ત કરવા માંગે છે તે છે ઈમ્યુનિટી. ચોમાસાની ઋતુ ઘણા જંતુઓ અને બીમારીઓ […]

સવારે આ રીતે પીવો તુલસીનું પાણી,ઘણી બીમારીઓ રહેશે દૂર

સવારે આ રીતે પીઓ તુલસીનું પાણી તુલસીના પાન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ઘણી બીમારીઓ રહેશે દૂર આપણે બધા દાદી-નાનીના સમયથી સાંભળીએ છીએ કે, તુલસીના પાન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે અને તેનું દરરોજ સેવન કરવું જોઈએ. તે માત્ર શરદી અને ખાંસીને દૂર રાખે છે, પરંતુ આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવીને આપણને અનેક રોગોથી સુરક્ષિત કરે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code