લખનૌ બેંક લૂંટ કેસના બે આરોપીઓ અલગ-અલગ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા
લૂંટારુઓ બેંકની દિવાલમાં બાખોરુ પાડીને અંદર પ્રવેશ્યા લૂંટારુઓએ 40 લોકર તોડીને કિંમતી મતાની આચરી લૂંટ લખનૌઃ લખનૌમાં ઇન્ડિયન ઓવરસીઝ બેંકની ચિન્હાટ શાખામાં કથિત રીતે લૂંટમાં સામેલ બે ગુનેગારો લખનૌ અને ગાઝીપુર પોલીસ સાથે અલગ-અલગ એન્કાઉન્ટરમાં ઠાર મરાયાં હતા. પોલીસ સાથેની અથડામણમાં સોબિંદ કુમાર (ઉ.વ. 26) લખનૌમાં કિસાન પથ પાસે માર્યો ગયો હતો, જ્યારે સન્ની દયાલ […]