1. Home
  2. Tag "two days"

નરેન્દ્ર મોદી G-7 સમિટમાં ભાગ લેવા માટે બે દિવસના કેનેડા પ્રવાસે

નવી દિલ્હીઃ કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીના નિમંત્રણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના કેનેડાના પ્રવાસ પર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેનેડા પહોંચી ચુક્યા છે. જ્યાં તેઓ આલ્બર્ટા પ્રાંતના કનાનાસ્કિસમાં યોજાનારી 51મી G-7 શિખર સંમેલનમાં ભાગ લેશે. G-7 શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી મોદી સતત છઠ્ઠી વખત ભાગ લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી શિખર સંમેલન ઉપરાંત અનેક દ્વિપક્ષીય […]

ગાઝામાં ઈઝરાયલના સતત હુમલાને પગલે બે દિવસમાં 600 વ્યક્તિના મોત

ગાઝાપટ્ટીમાં ચાલતા યુદ્ધમાં અત્યાર સુધી ૪૯ હજારથી વધુ પેલેસ્ટાઇનીઓના મોત નીપજ્યા છે. જ્યારે આઇડીએફે હમાસના ૨૦ હજારથી વધુ આતંકવાદીને ઠાર કર્યાનો દાવો કર્યો છે. ઇઝરાયેલ ગાઝાના હુમલામાં છેલ્લા બે દિવસથી ૬૦૦ના મોત નીપજ્યા છે. ઇઝરાયેલના લશ્કરનું કહેવું છે કે તેણે લશ્કરી લક્ષ્યાંકો પર હુમલા કર્યા છે. તેણે જણાવ્યું હતું કે દિવસના અંત ભાગમાં ગાઝામાંથી છોડવામાં […]

મણિપુરઃ બે દિવસ માટે શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવાનો આદેશ કરાયો

નવી દિલ્હીઃ મણિપુર સરકારે પણ રાજ્યમાં ઘાટીના પાંચ જિલ્લાઓમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. અગાઉ રવિવારે સરકારે આ જિલ્લાઓમાં સોમવારથી વર્ગો શરૂ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ બાદમાં તેણે પોતાનો આદેશ બદલી નાખ્યો. શિક્ષણ નિયામક એલ. નંદકુમાર સિંહ અને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના સંયુક્ત સચિવ ડેરીયલ જુલી અનલે સોમવાર અને મંગળવારે […]

ગાંધીનગર પોસ્ટલ ડિવિઝન દ્વારા બે દિવસીય જિલ્લા સ્તરના ફિલાટેલી પ્રદર્શનનું આયોજન

ગાંધીનગરઃ દાંડી કુટિર મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગાંધીનગર પોસ્ટલ ડિવિઝન દ્વારા આયોજિત ફિલાટેલી પ્રદર્શન ફિલાવિસ્ટા-2024નું ઉદ્ધાટન કર્યુ હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર પોસ્ટલ ડિવિઝન દ્વારા તા. 19 અને 20 નવેમ્બર દરમિયાન ફિલાટેલી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ફિલાટેલી પ્રેમીઓ માટેના આ દુર્લભ અને આકર્ષક […]

અમિત શાહ આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહ આજે સવારે બોટાદના સલંગપુરમાં પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર પરિસરમાં શ્રી ગોપાલાનંદ સ્વામી યાત્રી ભવનનું ઉદ્ઘાટન કરશે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ નવા ગેસ્ટ હાઉસમાં 1100 રૂમ છે. આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં પીરાણા વેસ્ટ સાઇટ ખાતે રાજ્યના સૌથી મોટા વેસ્ટ ટુ વેલ્થ […]

RSSના સરસંઘચાલક મોહન ભાગવત બે દિવસની ગુજરાતની મુલાકાતે આવશે

અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. મોહન ભાગવત બે દિવસની ગુજરાત મુલાકાતમાં સુરત ખાતે વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત 16મી ઓક્ટોબરના રોજ સાંજે સુરત આવી પહોંચશે. સુરત એરપોર્ટ ઉપર તેમનું સ્વાગત કરવામાં આવશે. જે બાદ તેઓ બીજા દિવસે 17મી એપ્રિલના રોજ સવારે જૈન મહારાજ […]

સર્વેક્ષણના વિવિધ પાસાઓ પર ચર્ચા કરવા માટે અમદાવાદ ખાતે બે દિવસીય કોન્ફરન્સનું આયોજન

નેશનલ સેમ્પલ સર્વે ઑફિસ, ભારત સરકાર ઑક્ટોબર 2024 થી ડિસેમ્બર 2024 દરમિયાન સેવા ક્ષેત્રના સાહસો (ASSSE) અને ખાનગી કોર્પોરેટ ક્ષેત્રમાં મૂડી ખર્ચ (CAPEX) અને રોકાણના હેતુઓનું સર્વેક્ષણ કરી રહી છે. ASSSE દેશના સેવા ક્ષેત્રનો વ્યાપક ડેટાબેઝ વિકસાવવા માટે વિશિષ્ટ રીતે સમર્પિત રહેશે. કોર્પોરેટ સર્વિસ સેક્ટર એ ભારતીય અર્થતંત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષેત્ર છે. CAPEX સર્વેક્ષણ […]

પોલીસ સ્ટેશનના અધિકારી હવે સોમવારે અને મંગળવારે લોકોની રજુઆતો સાંભળશે

મુખ્યમંત્રીની સુચના બાદ ગૃહ વિભાગે કર્યો નિર્ણય, પોલીસ અધિકારી બન્ને દિવસ લોકોને મુલાકાત આપશે, સ્થાનિક સમસ્યાનું સ્થળ પર જ નિરાકરણ કરાશે ગાંધીનગરઃ રાજ્યના દરેક પોલીસ સ્ટેશનોમાં નાગરિકો પોલીસને લગતા પ્રશ્નોની રજુઆત માટે જાય ત્યારે પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓ મળતા ન હોવાથી નાગરિકોને ધક્કા ખાવા પડતા હતા. આથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય મંત્રી […]

પાલનપુરમાં કાલે સોમવારથી બે દિવસ ધરોઈ પાઈપલાઈન મરામતને લીધે પાણી પુરવઠો બંધ રહેશે

પાલનપુરઃ શહેરમાં કાલે સોમવારથી બે દિવસ પાણી પુવઠા વિતરણમાં વિક્ષેપ સર્જાશે. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા 22 જુલાઈ અને 23 જુલાઈએ ધરોઈ પાઇપલાઇન અને પમ્પિંગ મશીનરીની મરામત કામગીરી હાથ ધરાશે જેને લઇ બે દિવસ પાણી કાપ માટે પાલનપુર નગરપાલિકાને જાણ કરવામાં આવી છે. પાલનપુર પાણી પુરવઠા વિભાગે નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખીને […]

ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન બે દિવસ બંધ રહેશે

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે ભક્તોની ભારે ભીડ પહોંચી રહી છે. દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. દરમિયાન, ઉત્તરાખંડ સરકારે ચાર ધામ યાત્રા માટે નોંધણી કાર્ય 2 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ચાર ધામ યાત્રા માટે અત્યાર સુધીમાં લગભગ 27 લાખ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. મંગળવાર, 14 મે, 67965 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code