1. Home
  2. Tag "two days"

અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં બે દિવસમાં બે બ્રેઈનડેડ દર્દીઓનું અંગદાન

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે દિવસમાં બે અંગદાન થયા છે. ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસે અને સપ્ટેમ્બર મહિનાના શરૂઆતના દિવસે થયેલ બે અંગદાનથી પાંચ જરૂરીયાતમંદોને નવજીવન મળ્યું છે. આ બે અંગદાનમાં મળેલ ચાર કિડની અને એક લીવરને જરુરીયાતમંદ દર્દીમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરીને દર્દીનું જીવન કાર્યક્ષમ બનાવવામાં સફળતા મળી છે. સિવિલ હોસ્પિટલમાં થયેલ ૧૩૦ માં અંગદાનની વિગતો […]

ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, ઉ.ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ

અમદાવાદઃ ગુજરાત ઉપર હાલ બે વરસાદી સિસ્ટિમ સક્રિયા હોવાનું જાણવા મળે છે જેના પરિણામે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. દરમિયાન હવામાન વિભાગે આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદી આગાહી કરવામાં આવી હતી. એટલું જ નહીં ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર હવામાન વિભાગની પાંચ દિવસ વરસાદની […]

PM મોદી આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે, વિવિધ યોજનાઓના ઉદ્ધાટન અને ખાતમૂહુર્ત કરશે

અમદાવાદઃ  વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તા.29મી સપ્ટેમ્બરથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવશે. આજે સવારે લગભગ 11 વાગ્યે,  વડાપ્રધાન સુરતમાં 3400 કરોડ રૂ.થી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે અને લોકાર્પણ કરશે. ત્યારબાદ વડાપ્રધાન ભાવનગર જશે. ત્યાં બપોરે લગભગ 2 વાગ્યે, રૂ. 5200 કરોડથી વધુની બહુવિધ વિકાસલક્ષી પહેલોનું શિલાન્યાસ કરશે અને ઉદ્ઘાટન કરશે.ત્યારબાદ આજે સાંજે […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના દીવના પ્રવાશે જશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી અમિત શાહ આવતીકાલથી બે દિવસના દીવના પ્રવાસે જવાના છે. દીવના પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મ્યુઝીયમમાં ફેરવાયેલા ખુખરી યુદ્ધ જહાજનું પણ લોકાર્પણ કરશે. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ 11 અને 12 જૂને કેન્દ્રશાસિત પ્રદેશ દીવની મુલાકાતે આવી રહ્યા છે. તેમના આગમન અંગેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. […]

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે બે દિવસીય નેશનલ જ્યૂડિશિયલ કોન્ફરન્સ યોજાશે

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમાર અને હાઇકોર્ટના ન્યાયાધીશોના માર્ગદર્શન અન્વયે નેશનલ જ્યુડીશીયલ કોન્ફરન્સનું ગુજરાત હાઇકોર્ટ દ્વારા તારીખ 9 અને 10 એપ્રિલ, 2022ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડિયા કોલોનીના ટેન્ટ સીટી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ ભારતના મુખ્ય ન્યાયાધીશ  એન.વી.રમણ આ કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેશે. […]

રાજયમાં હજુ બે દિવસ સામાન્ય માવઠું અને ત્યારબાદ કડકડતી ઠંડીનો શરૂ થશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, તે બીજીબાજુ વાતાવરણમાં પલટો આવતા ભર શિયાળે ચામાસા જેવો માહોલ ઊભો થયો છે. આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન 61 તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. પલટાયેલુ વાતાવરણ વાયરલ બીમારીઓ પણ વકરાવશે એવું લાગી રહ્યુ છે. રાજ્યમાં એકતરફ કોરોનાના આંકડા સતત વધી રહ્યા છે તો […]

ગુજરાતમાં બે દિવસમાં 63 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા વિકાસ કાર્યોની દેશ-દુનિયાએ નોંધ લીધી છે. વિકારની હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં સરકાર દ્વારા મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કરવામાં આવેલા વિકાસ કાર્યોનું માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદી લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. વડોદરા, સુરત, નવસારી અને ડાંગ જિલ્લામાં 62.59 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા 11 જેટલા વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે. આવતીકાલે […]

ગુજરાતઃ બે દિવસમાં વિદેશથી 220થી વધારે પ્રવાસીઓનું આગમન

અમદાવાદઃ આફ્રિકન દેશમાં કોરોનાનો નવો વેરિએન્ટ મળી આવતા દુનિયાભરમાં ભયનો માહોલ ફેલાયો છે. ભારત સરકારે પણ અગમચેતીના પગલા ઉઠાવ્યાં છે. વિદેશની આવતા તમામ પ્રવાસીઓનો એરપોર્ટ ઉપર ફરજીયાત કોરોના ટેસ્ચ કરવામાં આવે છે. દરમિયાન હાઈરિક્સ જાહેર કરાયેલા દક્ષિણ આફ્રિકા અને યુ.કે સહિતના દેશોમાંથી બે દિવસમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને કચ્છ એમ ચાર જિલ્લામાં 220 જેટલા પ્રવાસીઓ […]

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ કાલે શનિવારથી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવશે

ગાંધીનગર : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવતી કાલે તા.27મીથી બે દિવસના ગુજરાત પ્રવાસે  આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ  ગાંધીનગરના ભાટ ગામે અમૂલ ડેરીના નવા પેકેજિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરશે.  આ સાથે અન્ય વિવિધ કાર્યક્રમોમાં પણ હાજરી આપશે. સૂત્રોના જણાવ્યા મુજબ  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસને પગલે ભાજપમાં હલચલ તેજ થઈ ગઈ છે. ચૂંટણીઓને લઈને […]

દિલ્હીમાં પ્રદુષણ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કર્યાં અણીયારા સવાલ

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી-એનસીઆરમાં વધતા પ્રદુષણને લઈને સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. પ્રદુષણને લઈને થયેલી અરજીમાં સીજેઆઈએ કહ્યું હતું કે, સરકારે બે દિવસના લોકડાઉન ઉપર વિચારણા કરવી જોઈએ. તેમણે કહ્યું કે, પરાલી સળગાવવા ઉપરાંત દિલ્હીમાં ઈંડેસ્ટ્રીઝ, ફટાકડા અને ડસ્ટ પ્રદુષણનું કારણ છે. બે દિવસનું લોકડાઉન પણ એક ઉપાય છે. કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ કર્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code