અમદાવાદના સરકારી દવાખાનામાં ઝાડા ઊલટી, ટાઈફોડ, અને કમળાનાં 564 કેસ નોંધાયા
અમદાવાદઃ શહેરમાં ફાગણ મહિનાના પ્રારંભથી ગરમીમાં વધારો અનુભવાઈ રહ્યો છે. છેલ્લા એક પખવાડિયાથી ઝાડા-ઊલટી, ટાઈફોડ, કમળો, 564 કેસ સરકારી દવાખાનામાં નોંધાયા છે. જ્યારે ખાનગી દવાખાનામાં પણ સારવાર માટે આવતા ઝાડા-ઊલટી, ટાઈફોડ અને કમળાંના કેસોની સંખ્યા વધુ છે. આમ તાપમાનના વધારા સાથે પાણીજન્ય રોગચાળો વકર્યો છે. જ્યારે મચ્છરજન્ય રોગચાળામાં ઘટાડો થયો છે. જોકે માર્ચ મહિનાના પ્રથમ […]