1. Home
  2. Tag "Udaipur massacre"

ઉદેયપુર હત્યાકાંડઃ પાકિસ્તાની સંગઠન દાવતે 35 વધુ લોકોને ઓનલાઈન ટ્રેનિંગ આપી હતી

જયપુરઃ રાજસ્થાનના ઉદેયપુરમાં નુપુર શર્માને સમર્થન મુદ્દે કનૈયાલાલ દરજી નામના શ્રમજીવીની કટ્ટરપંથીઓએ તિક્ષણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી હતી. આ પ્રકરણમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરીને તપાસનો ધમધમાટ તેજ કરતા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. દરમિયાન કનૈયાલાલની હત્યા પહેલા પાકિસ્તાની સંગઠન દાવતે ઈસ્લામીએ રિયાઝ અને ગોસ મોહમ્મદ સહિત ત્રણ ડઝનથી વધુ લોકોને ઓનલાઈન ટ્રેનિંગ આપી હતી. […]

ઉદેયપુર હત્યાકાંડઃ કટ્ટરપંથીઓએ એક જ દિવસમાં 3 હત્યાનું કાવતરુ ઘડ્યું હતું

જયપુરઃ રાજસ્થાનના ઉદેયપુરમાં શ્રમજીવી કન્હૈયાલાલની ઘાતકી હત્યા કરવાના કેસમાં સુરક્ષા એજન્સીઓએ પાંચેક કટ્ટરપંથીઓની ધરપકડ કરીને પૂછપરછ કરતા રોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. દરમિયાન જે દિવસે કન્હૈયાલાલનું ગળું કાપીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી તે જ દિવસે વધુ બે લોકોને તાલીબાની રીતે મારવાની યોજના હતી. પરંતુ બંનેની રેકી યોગ્ય રીતે ન કરી શકવાના કારણે તેમનો […]

ઉદેયપુર હત્યાકાંડઃ કટ્ટરપંથીઓ ગુનાને અંજામ આપવા પ્લાન બી પણ તૈયાર કર્યો હતો, વધુ 3 આરોપી ઝડપ્યાં

જયપુરઃ કન્હૈલાલ હત્યા કેસમાં સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. પોલીસે રાજસ્થાનના ચિત્તોડગઢમાંથી 3 આરોપીઓની ધરપકડ કરી છે. ઉદયપુર કન્હૈયાલાલ મર્ડર કેસની તપાસ કરી રહેલી NIAએ આ કેસમાં નવો ખુલાસો કર્યો છે. NIAની પૂછપરછમાં ખુલાસો થયો છે કે, આ હત્યામાં મોહમ્મદ ગૌસ અને રિયાઝ સિવાય કુલ પાંચ લોકો સામેલ હતા. ટેલર કન્હૈયાલાની હત્યા સંપૂર્ણ પ્લાનિંગ […]

ઉદેયપુર હત્યાકાંડઃ કન્હૈયાલાલના પરિવારજનોને રૂ. 5 કરોડની આર્થિક સહાયની માંગણી

જયપુરઃ દાદરીકાંડમાં કથિત ગૌમાંસ મુદ્દે ટોળાએ મહંમદ અખલાકની હત્યા કરી હતી. અખલાકના પરિવારને યુપીના તત્કાલિન સીએમ અખિલેશ યાદવે રૂ. 45 લાખની સહાય કરી હતી. તેમજ નોઈડા નજીક મકાન પણ ફાળવવામાં આવ્યું હતું. આ ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલે પણ મૃતકના પરિવારને આર્થિક સહાય કરી હોવાના સમાચાર સામે આવ્યાં હતા. જ્યારે રાજસ્થાનમાં નિર્દોશ કન્હૈયાલાલની કટ્ટરપંથીઓએ તિક્ષણ […]

હત્યારાઓને ફાંસીની સજા થવી જોઈએ નહીં તો અન્ય નિર્દોશોને મારી નાખશેઃ મૃતક કન્હૈયાલાલની પત્ની

જયપુરઃ ઉદેયપુરમાં શ્રમજીવીની કટ્ટરપંથીઓએ કરેલી હત્યાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાધાત પડ્યાં છે. દરમિયાન હત્યારાઓએ એક બે નહીં 26 જેટલા ઘા મારીને ક્રુરતાપૂર્વક હત્યા કર્યાંનું ખૂલ્યું છે. દરમિયાન મૃતકના પત્નીએ જણાવ્યું હતું કે, હત્યારાઓને ઝડપી લઈને ફાંસીની સજા આપવી જોઈએ નહીં તેઓ અન્ય કોઈ નિર્દોશને મારી નાખશે. પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક કન્હૈયાલાલના મૃતદેહનું પીએમ કર્યાં બાદ […]

ઉદેપુર હત્યાકાંડમાં પાકિસ્તાનનું કનેકશન ખુલ્યું, એક કટ્ટરપંથીએ પાકિસ્તાનમાં લીધી હતી તાલિમ

જયપુરઃ કન્હૈયા લાલની હત્યામાં સામેલ ગૌસ મોહમ્મદે પાકિસ્તાનમાં ટ્રેનિંગ લીધી હતી. તેમ રાજસ્થાનના ગૃહ રાજ્યમંત્રી રાજેન્દ્ર યાદવે કહ્યું હતું. આ પહેલા મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે એવું ન થઈ શકે કે તે કોઈપણ આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રીય સ્તરે આવા કોઈ કટ્ટરપંથી તત્વ સાથે જોડાયેલું ન હોય. સીએમ અશોક ગેહલોતે કહ્યું કે, આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code