1. Home
  2. Tag "Udankhatola"

પાવાગઢમાં રોપ-વેના પિલરની ગરગડીમાંથી કેબલ ઉતરી જતાં ઉડનખટોલામાં યાત્રિકો ફસાયાં

પાવાગઢઃ યાત્રાધામ પાવાગઢમાં ગુરૂવારે સાંજે  રોપવેમાં ટેક્નીકલ ખામી સર્જાતા ઘણાબધા યાત્રિકો ઉડનખટોલામાં અધવચ્ચે જ લટકીને અટવાઈ ગયા હતા. તંત્ર અને રોપવેના ઈજનેરો દ્વારા પ્રવાસીઓને ઉડનખટોલામાંથી સહી સલામત ઉતારવાની કામગીરી હાથ ધરી હતી. 10 બોગીમાં ફસાયેલા યાત્રિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ. યાત્રાધામ પાવાગઢ ખાતે ગુરૂવારે મોડી સાંજે રોપ-વેનાં પિલર નંબર- 4ની ગરગડીમાંથી કેબલ ઊતરી જતાં રોપ-વે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code