1. Home
  2. Tag "udaynidhi stalin"

એક મોટી ભૂલને કારણે ઉદયનિધિ સ્ટાલિનને સુપ્રીમ કોર્ટમાંથી લાગ્યો આંચકો, વાંચો શું છે મામલો?

નવી દિલ્હી: સનાતન ધર્મ પર ટીપ્પણીના મામલામાં ઉદયનિધિ સ્ટાલિનને આજે ફરીથી એક આંચકો લાગ્યો છે. સ્ટાલિનને સુપ્રીમ કોર્ટમાં એક ભૂલ ભારે પડી છે. સુપ્રીમ કોર્ટે સોમવારે તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિનને પુછયું કે તેઓ પોતાની સનાતન ધર્મને લઈને કરવામાં આવેલી ટીપ્પણી પર એફઆઈઆરને ક્લબ કરવાની પોતાની અરજીના રિટ ક્ષેત્રાધિકાર હેઠળ સુપ્રીમ કોર્ટમાં કેવી રીતે જઈ શકે […]

Tamil Nadu: મદ્રાસ હાઈકોર્ટે ઉદયનિધિ સ્ટાલિન અને એ. રાજાને રાહત આપી, સનાતન મામલામાં દાખલ અરજી ફગાવી

ચેન્નઈ: મદ્રાસ હાઈકોર્ટે સનાતન ધર્મને ળઈને આપેલા નિવેદન પર ઉદયનિધિ સ્ટાલિન અને એ. રાજાને રાહત આપી છે. હાઈકોર્ટે ડીએમકેના નેતાઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને નામંજૂર કરી છે. સનાતન ધર્મને લઈને ઉદયનિધિ સ્ટાલિન, પી. કે. શેખરબાબુને ધારાસભ્ય પદેથી અને ડીએમકેના સાંસદ એ. રાજાને લોકસભા સદસ્યના પદ પરથી હટાવવાની માગણી કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. […]

ડીએમકેના એ. રાજાએ અલગ તમિલ દેશનો રાગ આલાપ્યો, કહ્યુ-કહી દો અમે સૌ રામના દુશ્મન છીએ

નવી દિલ્હી: ડીએમકેના નેતા એ. રાજા ફરી એકવાર તેમના વિવાદીત નિવેદનને કારણે ચર્ચામાં છે. મામલો તેમના ભારત અને સનાતન ધર્મને લઈને આપવામાં આવેલા વિવાદીત નિવેદનન છે. એ. રાજાએ પોતાના તાજેતરના એક નિવેદનમાં કહ્યુ છે કે ભારત એક રાષ્ટ્ર છે જ નહીં. આ વાતને સારી રીતે સમજી લો. ભારત ક્યારેય એક રાષ્ટ્ર હતું જ નહીં. ભારત […]

સનાતન ધર્મ વિરોધી ઉદયનિધિ સ્ટાલિનને સુપ્રીમ કોર્ટનો ઠપકો, કહ્યું-મંત્રીને પરિણામની ખબર હોવી જોઈએ

નવી દિલ્હી: સનાતન ધર્મ પર ટીપ્પણી કરનરા તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનના પુત્ર ઉદયનિધિને સુપ્રીમ કોર્ટે ઠપકો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે તમે એક મંત્રી છો અને તમને પરિણામની ખબર હોવી જોઈએ. ઉદયનિધિ તમિલનાડુમાં સત્તારુઢ ડીએમકેની સરકારમાં મંત્રી પણ છે. ગત વર્ષ સપ્ટેમ્બરમાં તેમણે સનાતન ધર્મની તુલના કોરોના વાયરસ અને મેલેરિયા જેવી બીમારીઓથી કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code