1. Home
  2. Tag "Ujjain"

ઉજ્જૈનઃ મહાકાલ મંદિર પરિસરમાંથી ખોદકામ વખતે મળ્યાં 1000 વર્ષ જૂના મંદિરના અવશેષો

ભોપાલઃ મધ્યપ્રદેશમાં ઉજ્જૈન સ્થિત બાબા મહાકાલ મંદિરના સંકુલમાં યાત્રિકોની સુવિધા માટે વિશ્રામ ભવન બનાવવા માટે પાયા ખોદવાનું કામ ચાલી રહ્યું છે. દરમિયાન ફરી એકવાર પ્રાચની મૂર્તિઓ અને મંદિરના અવશેષો મળી આવ્યાં હતા. આ મૂર્તિઓ અને મંદિરના અવશેષો 1 હજાર વર્ષ જૂના પરમાર કાલિનના હોવાનું મનાઈ રહ્યું છે. મંદિર પરિસરમાં ખોદકામ દરમિયાન 11મી સદીની મહત્ત્વપૂર્ણ મૂર્તિઓ […]

પ્રેરણાદાયક: ફેફસામાં 95 % ઇન્ફેક્શન છતાં મક્કમ મનોબળ અને હિંમતથી 62 વર્ષીય મહિલાએ કોરોનાને આપી મ્હાત

મક્કમ મનોબળ અને હિંમતનું પ્રેરણાદાયક દ્રષ્ટાંત કોરોનાથી શરીરમાં 95% ઇન્ફેક્શન છતાં મક્કમ મનોબળથી કોરોનાને મ્હાત આપી 40 દિવસ ICUમાં રહેવા છતાં ના હાર્યા હિંમત, કોરોના સામે જીત્યા જંગ નવી દિલ્હી: કોરોના વાયરસ એટલો ઘાતક હોય છે કે જો એકવાર તે ફેફસાંમાં વધારે પડતો પ્રસરી જાય તો દર્દીએ જીવ ગુમાવવાનો વારો આવે છે અને આવી રીતે […]

શીખવાની કોઇ ઉંમર નથી હોતી, 80 વર્ષની ઉંમરે શશિકલા રાવલે સંસ્કૃત વિષયમાં કર્યું પીએચડી

એવું કહેવાય છે કે ભણવાની-શીખવાની કોઇ ઉંમર નથી હોતી આ જ વાત ઉજ્જૈનના શશિકલા રાવલે સાર્થક કરી બતાવી છે તેઓએ 80 વર્ષની ઉંમરે સંસ્કૃતમાં પીએચડીની પદવી હાંસલ કરી ઉજ્જૈન: એવું કહેવાય છે કે ભણવાની તેમજ શીખવાની કોઇ ચોક્કસ ઉંમર નથી હોતી કે નથી હોતું કોઇ બંધન. મનુષ્ય જીવન પર્યત કંઇકને કઇ શીખતો જ રહે છે […]

ઉજ્જૈન: મહાકાળના મંદિર નીચે વધુ એક મંદિર મળ્યું, કેન્દ્રની ટીમે કર્યું નિરીક્ષણ

વર્ષો જૂના મહાકાલ મંદિરમાં ખોદકામ દરમિયાન પ્રાચીન મંદિરના અવશેષો મળ્યા પુરાતત્વ વિભાગની ટીમ આજે ખોદકામ સ્થળનું નિરીક્ષણ કરવા પહોંચી ટીમના સભ્યોના અંદાજ અનુસાર આ મંદિર અંદાજે 1000 વર્ષ જૂની હોઇ શકે ઉજ્જૈન: વર્ષો જૂના મહાકાલ મંદિરમાં ખોદકામ દરમિયાન એક પ્રાચીન મંદિરના અવશેષો મળી આવ્યા છે. આ અવશેષ મળ્યા બાદ ખોદકામ બંધ કરી દેવાયું હતું. કેન્દ્રીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code