1. Home
  2. Tag "Ujjain"

ઉજ્જૈન મબાલાક મંદિરમાં હવે 20 ડિસેમ્બર બાદ મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ

ઉજ્જૈન મહાકાલ મંદિરમાં નહી લઈ જવાય મોબાઈલ 20 ડિસેમ્બરથી મૂકાયો પ્રતિબંધ મોબાઈલમાં વીડિયા બનાવાની ઘટના બાદ બેઠક યોજાઈ આ બેઠકમાં મોબાઈલ મામલે ઠોસ નિપર્ણય લેવાયો સામાન્ય રીતે જાણીતા મંદિરોમાં મોબાઈન ફોન લઈ જવાની મનાઈ હોય છે ત્યારે હવે તેના તર્જ પર મહાકાલ મંદિર પ્રબંધન સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે 20 […]

મહાકાલના ભક્તો માટે સારા સમાચાર,અઠવાડિયામાં 4 દિવસ દરેકને મળશે ગર્ભગૃહમાં એન્ટ્રી

ભોપાલ:મધ્યપ્રદેશના ઉજ્જૈનથી બાબા મહાકાલના ભક્તો માટે સારા સમાચાર છે.આ અંતર્ગત હવે ભક્તો અઠવાડિયામાં 3 દિવસ સિવાય મંગળવારથી શુક્રવાર સુધી ગર્ભગૃહમાં જઈ શકશે અને બાબાના આશીર્વાદ વિના મૂલ્યે મેળવી શકશે. છેલ્લા અઢી મહિનાથી નિ:શુલ્ક ગર્ભગૃહની વ્યવસ્થા પર રોક હતી.મંદિર સમિતિના આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર આરકે તિવારીએ જણાવ્યું હતું કે,મહાકાલેશ્વર પ્રબંધન સમિતિએ નિર્ણય લીધો છે કે,શનિવાર, રવિવાર અને […]

‘ભારતની આત્માનું કેન્દ્ર છે ઉજ્જૈન’ – PM મોદી એ મહાકાલ લોક લોકાર્પણમાં કહેલી વાતોના કેટલાક અંશો

ભોપાલ – મધ્યપ્રદેશમાં સ્થિત ઉજ્જૈન ખાતે વિતેલા દિવસે પ્રધાનમંત્રી મોદીએ મહાકાલ લોક કોરિડોરુું ઉદ્ધાટન કર્યું, આ દરમિયાન પીએમ મોદીએ જનતાને સંબોધિત પણ કરી હતી તેમણે ઉજ્જૈનમાં મહાકાલ લોકના ઉદ્ઘાટન બાદ તેમણે જનતાનું સંબોધન કર્યું હતું તેમણે જનતાના સંબંધોનમાં કહ્યું કે  ઉજ્જૈન, જે હજારો વર્ષોથી ભારતીય વસ્તી ગણતરીનું કેન્દ્ર છે, તે ભારતની ભવ્યતાની જાહેરાત કરી રહ્યું […]

પીએમ મોદી આજે જશે ઉજ્જૈન,ઉજ્જૈનમાં ‘શ્રી મહાકાલ લોક’ રાષ્ટ્રને કરશે સમર્પિત

ભોપાલ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં શ્રી મહાકાલ લોકનું લોકાર્પણ કરશે. પીએમ મંગળવારે સાંજે લગભગ 6 વાગ્યે ઉજ્જૈન પહોંચશે.લોકાર્પણ બાદ તેઓ જનસભાને પણ સંબોધશે.તેઓ લગભગ 8.30 થી 9.00 વાગ્યાની વચ્ચે ઈન્દોર પહોંચશે, ત્યારબાદ તેઓ અહીંથી દિલ્હી જવા રવાના થશે.અહીં, ઉજ્જૈનમાં પીએમના આગમન માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે.રિહર્સલ વારંવાર થઈ રહ્યા છે. ઉજ્જૈનમાં સોમવારે પણ […]

સનાતન કાળ જેવા રુપમાં બદલાઈ રહ્યુ છે ઉજ્જૈન,આ રીતે થઈ રહ્યા છે બદલાવ

ઉજ્જૈનમાં આવેલું મંદિર કે જ્યાં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હોય છે. લોકોની મંદિર પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધા પણ જોરદાર છે પરંતું જો વાત કરવામાં આવે મહાકાલેશ્વરના મંદિરની તો તે હવે સનાતનકાળ જેવા રૂપમાં બદલાઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર હાલમાં ધાર્મિક નગરી ઉજ્જૈનને સનાતન કાળનું રૂપ આપીને ફરીથી કોતરણી કરવામાં આવી રહી છે. […]

ઉજ્જૈનની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો ?,તો આ સ્થળો જોવાનું ન ચુકતા

ઉજ્જૈનની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો ? તો આ અદ્ભુત સ્થળોની મુલાકાત લેવાનું ન ભૂલતા આ સ્થળો વિશે જાણીએ વિગતવાર ઉજ્જૈન મધ્યપ્રદેશમાં આવેલું છે. ઉજ્જૈન નગરી ભારતની સૌથી પ્રાચીન નગરી ગણાય છે. ઉજ્જૈન પરથી કર્કવૃત રેખા પસાર થાય છે. તેથી જ એક જમાનામાં ઉજ્જૈન જ્યોતિષ વિજ્ઞાન અને જ્યાતિવિદ્યાનું ધામ ગણાતું. ભારતમાં જે પાંચ મુખ્ય વેધશાળાઓ […]

રાજકોટથી શરુ થનારી ઉજ્જૈન-વૈષણદેવીની યાત્રા બની સુવિધાઓથી સજ્જઃ IRCTC એ જાહેર કર્યું ખાસ પેકેજ, જેમાં રહેવા-જમવાની સુવિધા ફ્રી

ઉજ્જૈનથી વૈષણવદેવીની સુવિધા સજ્જ યાત્રા રેલ્વે તરફથી રહેવા જમવાની ફ્રીમામ સગવડ આઠ રાત્રી અને નવ દિવસનું IRCTCનું પેકેજ   ઉજ્જૈનઃ- ભારતીય રેલ્વેએ કોરોના કાળમાં દેશના લોકોની ઘણી મદદ કરી, આ સાથે જ તેઓ યાત્રીઓની સુવિધાને લઈને અવનવી યોજનાઓ પણ લાવે થે, તેઓની પ્રાથમિકતા યાત્રીઓને યાત્રા સરળ અને સહજ બનાવાની છે ત્યારે હવે ઇન્ડિયન રેલ્વે કેટરિંગ […]

ઉજ્જૈનઃ મહાકાલ મંદિરમાં ભક્તો હવે જ્યોતિલિંગને જળ અર્પણ કરી શકશે

ભસ્મની ટીકીટ ઉપર જ્યોતિલિંગની તસ્વીર દૂર કરાશે મંદિર વહીવટી તંત્રના નિર્ણયથી શ્રદ્ધાળુઓમાં ખુશી ભોપાલઃ ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં કેટલાક મહત્વના ફેરફારને મંજૂરી આપવામાં આવી છે. શ્રદ્ધાળુઓની આસ્થાને માન આપીને મહત્વના નિર્ણય લેવાયાં છે. નવી વ્યવસ્થા અનુસાર હવે શ્રદ્ધાળુઓ પાસેથી બાલટીમાં પાણી લઈને પુજારી જ્યોતિર્લિંગ પર અર્પિત સરશે. અત્યાર સુધી કેટલાક શ્રદ્ધાળુઓ કર્મચારીઓની મદદથી મહાકાલને જળ અર્પિત […]

દેશનું પ્રથમ આ એવુ મંદિર કે જેના પ્રસાદને ફાઈવ સ્ટાર હાઈજીન રેટિંગ મળ્યો

દરરોજ બને છે 50 ક્વિન્ટલ લાડુ સફાઈને લઈને આપવામાં આવે છે વિશેષ ધ્યાન દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે દિલ્હીઃ પવિત્ર શ્રાવણ મહિનામાં દેશના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યાં છે. દરમિયાન ઉજ્જૈનના સુપ્રસિદ્ધ મહાકાલેશ્વર જ્યોર્તિલિંગ મંદિરના લાડુના પ્રસાદને હાઈજીનમાં ફાઈવસ્ટાર રેટિંગ મળ્યું હોવાનું જાણવા મળે છે. ફાઈવસ્ટાર રેટીંગ મેળવનારુ આ પ્રથમ મંદિર હોવાનો […]

મહાકાલ મંદિરના પરિસરમાં ખોદકામ દરમિયાન જે મળ્યું તેનાથી પુરાતત્વવિદ પણ ચોંકી ગયા

મહાકાલ મંદિરના પરિસરમાં ખોદકામ દરમિયાન ચોંકાવનારી વસ્તુ મળી પરિસરમાં ખોદકામ દરમિયાન કેટલાક હાડપિંજર મળ્યા અગાઉ ત્યાંથી 11મી શતાબ્દિના મંદિર અને મૂર્તિઓ મળ્યા હતા ઉજ્જૈન: મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત મહાકાલ મંદિરમાં ખોદકામ દરમિયાન જે વસ્તુ મળી છે તેનાથી ખુદ પુરાતત્વવિદ પણ ચોંકી ગયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઉજ્જૈનના પ્રસિદ્વ મહાકાલેશ્વર મંદિરમાં 11મી શતાબ્દિના મંદિર અને મૂર્તિઓ મળ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code