1. Home
  2. Tag "Ujjain"

ઉજ્જૈનઃ મહાકાલેશ્વર મંદિરે પહોંચ્યા એક્ટર આશુતોષ રાણા, ભસ્મ આરતીમાં લીધો લાભ

નવી દિલ્હી: બોલિવુડ એક્ટર આશુતોષ રાણા મહાકાલના દર્શન કરવા મધ્ય પ્રદેશના ઉજ્જૈન પહોંચ્યા. જ્યા તેમને શ્રી મહાકાલેશ્વર મંદિરમાં પૂજા-આર્ચના કરી. મંદિરમાં આશુતોષ રાણાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. • આશુતોષ રાણાએ કર્યા બાબાના દર્શન આશુતોષ રાણાએ પણ ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો. એક્ટર ભસ્મ આરતી બાદ શ્રી મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં […]

દુનિયાની પ્રથમ વૈદિક ઘડિયાળ ભારતમાં, જાણો તેની વિશેષતા…

ભોપાલઃ ઉજ્જૈનના જંતર-મતર ખાતે 85 ફુટ ઉંચા ટાવર ઉપર વૈદીક ધડિયાળ લગાવવામાં આવી છે. આ ઘડીયાળનું ઈન્સ્ટ્રોલેશન અને ટેસ્ટીંગનું કામ પૂર્ણ થઈ ગયું છે અને આગામી દિવસોમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે. 10*12ની વૈદીક ઘડિયાળ દુનિયાના પ્રથમ એવી ડિજીટલ વોચ હશે જે ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ અને ગ્રીનવિચ મીન ટાઈમ બનાવશે. આ ઉપરાંત પંચાગ અને મૂહૂર્તની પણ […]

ઉજ્જૈનમાં ગુડી પડવા નિમિત્તે “શિવજ્યોતિ અર્પણ” દીપ ઉત્સવ કાર્યક્રમમાં 27 લાખ દીવા પ્રગટાવવામાં આવશે

ભોપાલઃ ઉજ્જૈનમાં 9મી એપ્રિલે ગુડી પડવા નિમિત્તે આયોજિત “શિવજ્યોતિ અર્પણ” દીપ ઉત્સવ કાર્યક્રમમાં 27 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. જેમાં ક્ષિપ્રા નદીના તમામ ઘાટ પર 25 હજાર સ્વયંસેવકો, 200થી વધુ સામાજિક સંસ્થાઓ, NSS, NCCના વિદ્યાર્થીઓ, સામાજિક કાર્યકરો અને સામાન્ય લોકો સાથે મળીને દીપ પ્રગટાવશે અને વર્લ્ડ રેકોર્ડ બનાવશે. આ સંદર્ભે મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે ઉજ્જૈનમાં કાર્યક્રમ માટે […]

પુજા સામગ્રીથી શિવલિંગને કોઈ નુકશાન થઈ રહ્યું છે? GSI ટીમે મહાકાલ મંદિરમાંથી સેંમ્પલ લીધા

મહાકાલને ROનું પાણી અર્પિત કરવામાં આવે છે GSI ટીમએ પુજા સામગ્રીની પુરી જાણકારી મેળવી ભોપાલ: ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં શિવલીંગને લઈ સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન બહાર પાડી છે, જેના પર જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI)ની ટીમ દેખરેખ કરે છે. આ ટીમ નિરક્ષણ કરવા માટે મહાકાલેશ્વર મંદિર પહોંચી. જ્યાથી પુજા સામગ્રીના સેંમ્પલ લેવામાં આવ્યા છે. ટીમ દ્વારા હાલ […]

ઉજ્જૈન મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં લાગુ થયો ડ્રેસ કોડ,હવે આ કપડા વગર પ્રવેશ આપવામાં આવશે નહીં

ભોપાલ: મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિરમાં બાબા મહાકાલના દર્શન માટે હવે ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. તે જ સમયે, ત્યાં કેટલાક એવા કપડાં પહેરવા પર પ્રતિબંધ છે. સામાન્ય ભક્તોને મંદિરના ગર્ભગૃહમાં ડ્રેસ કોડમાં જ પ્રવેશ આપવામાં આવશે. પુરૂષોએ ધોતી-સોલા પહેરવા પડશે, જ્યારે મહિલાઓએ સાડી પહેરવી પડશે. શ્રી મહાકાલેશ્વર મંદિર વ્યવસ્થાપન સમિતિની […]

મહાકાલના દર્શન કરવા જઈ રહ્યા છો ઉજ્જૈન,તો આ જગ્યાઓને તમારી ટ્રાવેલ લિસ્ટમાં કરો સામેલ

શ્રાવણ મહિનામાં લોકો મહાકાલના દર્શન કરવા ઉજ્જૈન પહોંચી રહ્યા છે. જો તમે પણ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની મુલાકાત લેવા માટે ઉજ્જૈન જવાનું વિચારી રહ્યા છો, તો અહીં અમે તમને કેટલીક એવી જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે તમારી ટ્રાવેલ લિસ્ટમાં સામેલ કરી શકો છો. આ તમામ સ્થળોની મુલાકાત લીધા પછી તમે તમારા મનમાં શાંતિ અને […]

મહાકાલેશ્વર મંદિરમાં નવી વ્યવસ્થા,ઉજ્જૈનવાસીઓ જુલાઈથી અઠવાડિયામાં એક દિવસ નિશુલ્ક ભસ્મ આરતી કરી શકશે

ભોપાલ :  ઉજ્જૈન શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી મહાકાલ મંદિરમાં પેઇડ દર્શન પ્રણાલી સામે ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. હિન્દુ સંગઠન અને મંદિરના ભક્તોની વ્યવસ્થા પર સંતો તેમજ રાજકારણીઓએ અનેક સવાલો ઉઠાવ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે કે હવે ઉજ્જૈનના રહેવાસીઓને અઠવાડિયામાં એકવાર મફત ભસ્મ આરતી કરવામાં આવશે. , જેના માટે […]

ઉજ્જૈનઃ મહાકાલેશ્વરના દર્શનને લઈને મહત્વની વાત, 3 થી 10 એપ્રિલ સુધી શ્રદ્ધાળુંઓ નહી કરી શકે મહાકાલના દર્શન, આ છે તેનું કારણ

 મહાકાલેશ્વરના દર્શનને લઈને મહત્વની વા 3 થી 10 એપ્રિલ સુધી શ્રદ્ધાળુંઓ નહી કરી શકે મહાકાલના દર્શન ભોપાલઃ ઉજ્જેનનું મહાકાલેશ્વર ભક્કોતી આસ્થાનું પ્રતિક છે,અહી દેશભરમાં લાખો શ્રદ્ધાળુંઓ મહાકાલના દર્શન કરવા માટે આવતા હોય છે જો કે એપ્રિલની 3 તારિખથી લઈને 10 તારીખ સુધી મહાકાલના દર્શન કરી શકાશે નહી.એટલે જો તમે આ સમયગાળઆ દરમિયાન મહાકાલેશ્વરની મુલાકાત લઈ […]

મહાશિવરાત્રી:શિવાલયોમાં ભક્તોની ભીડ,ઉજ્જૈનમાં મહાકાલની પૂજા

ભોપાલ:મહાશિવરાત્રી નિમિત્તે મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે.સમગ્ર વાતાવરણ ભગવાન શંકરના ભજન અને આરતીથી ગુંજી ઉઠ્યું છે.દેશના ખૂણે-ખૂણે આ તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે.ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતી સાથે મહાકાલની પૂજા કરવામાં આવી હતી.આ પ્રસંગે મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. મધ્યપ્રદેશ, પંજાબ, ઓડિશા, ગુજરાત ઉપરાંત દેશના અન્ય ભાગોમાં પણ આ […]

મહાશિવરાત્રી પર 21 લાખ દીવાઓથી ઝળહળી ઉઠશે ઉજ્જૈન….ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારી

ભોપાલ:મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં 18 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના અવસર પર “શિવ જ્યોતિ અર્પણ-2023” કાર્યક્રમ હેઠળ લગભગ 21 લાખ માટીના દીવા પ્રગટાવવામાં આવશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ જાણકારી આપી.ગત વર્ષે ઉજ્જૈનમાં મહાશિવરાત્રી પર 11,71,078 માટીના દીવા પ્રગટાવવામાં આવ્યા હતા.અધિકારીઓએ જણાવ્યું કે હવે 21 લાખ દીવા પ્રગટાવીને ગીનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. શનિવારે મહાશિવરાત્રી પર્વની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code