1. Home
  2. Tag "uk"

બ્રિટન પણ ઈસ્લામિક કટ્ટરપંથીઓથી પરેશાન, સરકારે લોકતંત્ર માટે ખતરો ગણાવ્યાં

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના અનેક દેશ ઈસ્લામિક આતંકવાદ અને કટ્ટરવાદથી ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. હવે આ યાત્રીમાં બ્રિટેનનો પણ ઉમેરો થયાનું લાગી રહ્યું છે. ગત વર્ષે સાત ઓક્ટોબરના રોજ ઈઝરાયલ ઉપર આતંકવાદી સંગઠન હમાસે કરેલા હુમલા બાદ બ્રિટન સરકારે ઈસ્લામીક કટ્ટરપંથીને લઈને નવી વ્યાખ્યા જાહેર કરી છે. બ્રિટનમાં ઉગ્રવાદને હવે હિંસા, ધૃણા-અસહિષ્ણુતા પર આધારિત વિધારધારાના […]

બ્રિટનઃ આતંકી સંગઠન ISISમાં જોડાવા ભાગેલી યુવતીને ફરીથી નાગરિકતા આપવાનોનો યુકેનો ઈન્કાર

નવી દિલ્હીઃ લંડનમાં જન્મેલી બાંગ્લાદેશી મૂળની શમીમા બેગમએ ફરીથી નાગરિકતા મેળવવા કરેલી અપીલ ફગાવી દેવામાં આવી છે. 15 વર્ષની ઉંમરે તે ISIS આતંકી સંગઠનમાં જોડાવા માટે ભાગી ગઈ હતી. બ્રિટિશ નાગરિકતા મેળવવા અને સીરિયામાંથી બ્રિટન પરત ફરવાની બીજી કાનૂની અપીલ ફગાવી દેવામાં આવી હતી. અગાઉ 2022માં સુપ્રીમ કોર્ટે તેમને બ્રિટન પાછા ફરતા રોકવાના નિર્ણયને યથાવત […]

ધોલેરામાં સોલાર પાર્કની યુ.કે.ના નાયબ વડાપ્રધાન એન્જેલા રેનરે મુલાકાત લીધી

અમદાવાદઃ યુકેના નાયબ વડાપ્રધાન એન્જેલા રેનર હાલ ભારતની મુલાકાતે છે દરમિયાન તેઓ ગુજરાતમાં આવ્યા હતા.યુ.કે.ના શેડો નાયબ વડાપ્રધાન અને લેબર પાર્ટીના ડેપ્યૂટી લીડર એન્જેલા રેનર અને અન્ય ડેલિગેટ્સે ધોલેરામાં સ્થિત સોલાર પાર્કની મુલાકાત લીધી હતી. સોલાર પાર્કની મુલાકાત દરમિયાન એન્જેલા રેનરે સોલાર પાર્કથી ઉત્પન્ન થતી વીજળી, ટેકનિકલ બાબતો સહિત સોલાર પાર્કની સમગ્ર કામગીરીની માહિતી મેળવી […]

બ્રિટનની સંસદમાં ગુંજ્યો જય શ્રીરામનો નારો, રામના ભજન પર ઝુમ્યા બ્રિટિશ નેતાઓ

લંડન: અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાને હવે ગણતરીના દિવસો બાકી છે. જેમ-જેમ રામલલાની પ્રાણપ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી રહ્યો છે. રામભક્તોમાં ઉલ્લાસ પણ વધી રહ્યો છે. દેશ હોય અથવા વિદેશ, દરેક ઠેકાણે રામભક્તોમાં ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. ભગવાન શ્રીરામની પ્રત્યે રામભક્તોનો પ્રેમ લંડનના હાઉસ ઓફ કોમનમાં પણ જોવા મળ્યો હતો. બ્રિટનના હાઉસ ઓફ કોમનમાં સનાતન સંસ્થા યૂકે […]

વિદેશ મંત્રી એસ જયશંકરે દેશની ઝડપથી વધી રહેલી વિશાળ અર્થવ્યવસ્થા પાછળનું કારણ સમજાવ્યું

નવી દિલ્હી: વિદેશ મંત્રી એસ જયશંકરે દેશની ઝડપથી વધી રહેલી વિશાળ અર્થવ્યવસ્થા પાછળનું કારણ સમજાવ્યું છે. વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત આજે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. તેણે કહ્યું કે તેની પાછળનું કારણ નેતૃત્વ છે. આની પાછળ દ્રષ્ટિ છે. તેની પાછળ સુશાસન છે. વિદેશ મંત્રી હાલ બ્રિટનની પાંચ દિવસની મુલાકાતે છે. તેમણે […]

વિદેશ મંત્રી જયશંકરે UKમાં ઉજવી દિવાળી,ઋષિ સુનકને આપ્યું વિરાટ કોહલીનું બેટ

વિદેશ મંત્રી જયશંકરે UKમાં ઉજવી દિવાળી જયશંકરે ઋષિ સુનકને આપી આ ખાસ ભેટ બંને નેતાઓ વચ્ચે વિવિધ મુદ્દાઓ પર થઈ ચર્ચા   દિલ્હી: ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર દિવાળીના અવસર પર યુનાઇટેડ કિંગડમની મુલાકાતે હતા. અહીં એસ જયશંકરે લંડનમાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પ્રાર્થના કરીને દિવાળીની ઉજવણી કરી હતી.વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને તેમની પત્ની […]

આટલા વર્ષો માટે ભારત લાવવામાં આવશે છત્રપતિ શિવાજીનો વાઘ નખ,UKમાં એમઓયુ પર થયા હસ્તાક્ષર

દિલ્હી: છત્રપતિ શિવાજી મહારાજના પ્રખ્યાત વાઘ નખને ભારત આવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રીઓ સુધીર મુનગંટીવાર અને ઉદય સામંતે લંડનના વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમ સાથે વાઘ નખને ભારતમાં લાવવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. ભારતની આ ઐતિહાસિક ધરોહર લાંબા સમયથી બ્રિટિશ મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. છત્રપતિ શિવાજી મહારાજના વાઘ નળ માટે […]

‘જવાન’એ રજનીકાંતની ‘જેલર’ ને UK અને USA માં પાછળ છોડી,વિશ્વની બીજી સૌથી મોટી ફિલ્મ બની

‘જવાન’ બની વિશ્વની બીજી સૌથી મોટી ફિલ્મ  રજનીકાંતની ‘જેલર’ ને UK અને USA માં પાછળ છોડી મુંબઈ: શાહરૂખ ખાનની લેટેસ્ટ રિલીઝ થયેલી ફિલ્મ ‘જવાન’નો ક્રેઝ જોરદાર ચાલી રહ્યો છે. ‘જવાન’ ભારતમાં સૌથી ઝડપી 300 કરોડની કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. અહીં સાઉથથી લઈને નોર્થ સુધી ફિલ્મ જોરદાર કમાણી કરી રહી છે, પરંતુ વિદેશોમાં પણ […]

ખુશખબરી ! યુકેએ ભારતીયો માટે યંગ પ્રોફેશનલ સ્કીમ વિઝા માટે બીજું ‘બેલેટ’ ખોલ્યું

દિલ્હી: બ્રિટેનની સરકારે દેશના વિઝા માટે ગ્રેજ્યુએશન લાયકાત ધરાવતા 18 થી 30 વર્ષની વયના ભારતીયો માટે ‘યુકે-ઈન્ડિયા યંગ પ્રોફેશનલ્સ સ્કીમ’ હેઠળ તેના બીજા ‘બેલેટ’ ખોલ્યા. ‘બેલેટ’ 27 જુલાઈના રોજ સમાપ્ત થશે. તે લાયક યુવા ભારતીયોને યુકેમાં બે વર્ષ સુધી રહેવા, કામ કરવાની અથવા અભ્યાસ કરવાની તક આપે છે. નવી દિલ્હીમાં બ્રિટિશ હાઈ કમિશને ટ્વીટ કર્યું, “યંગ […]

યુકેએ ભારતીય સૈનિકોની તસવીરોની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો

દિલ્હી : બ્રિટિશ સરકારે પ્રથમ વિશ્વયુદ્ધમાં ભાગ લેનાર બે ભારતીય સૈનિકોની એંગ્લો-હંગેરિયન ચિત્રકાર ફિલિપ ડી લાઝલો દ્વારા બનાવેલી પેઇન્ટિંગ પર કામચલાઉ નિકાસ પ્રતિબંધ લાદ્યો છે, જેથી તેને દેશની બહાર લઈ જવામાં ન આવે. યુકે સરકારે દેશની એક સંસ્થાને આ “ભવ્ય અને સંવેદનશીલ” પેઇન્ટિંગ ખરીદવા માટે સમય આપવા માટે આ પ્રતિબંધ લાદ્યો છે. આશરે રૂ. 6.5 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code